Sunday, September 27, 2020

મૃત્યુ પછી શું થાય છે ?

મૃત્યુ પછી શું થાય છે ?    
           જઠરે વધતે ગર્ભ : સિયા એવં વિહંગમ , પંચમે માસિ ચૈતન્ય જીવઃ પ્રાયોતિ સર્વશઃ , મૃત્વા સર્વાણિ જન્માનિ પૂર્વકમણિ સર્વશઃ , જઠરાનલતતાથમિદં વચનમબ્રવીત . અકાયવ કૃતવાન્ન કૃત હિતમાત્મનઃ , ઇત્યેવ બહુધા દુઃખમનુભૂય સ્વકર્માતઃ . ઇત્યાદિ ચિન્તયન્ જીવો નિયત્રપ્રપીડિતઃ , જાયમાનાડતિદુ : ખેન નરકાસ્પાતકી યથા . ( ૪૮૩૧ , ૩૩ , ૩૭,૩૯ ) જીવ નાના પ્રકારનાં કર્મો કરે છે તથા વિવશ પણે તેનાં ફળથી બંધાય છે . એ પ્રમાણે પાપપુણ્યને વશીભૂત થઈને સદા ઉંચી નીચી એનિયામાં ભ્રમણ કરતો રહે છે . તે એવી કલ્પના કરવા માંડે છે કે મેં યજ્ઞ દાન આદિ ઘણું પુણ્ય કર્મ કર્યા છે તેથી નિશ્ચય સ્વર્ગમાં જઈને સુખ ભોગવીશ . એવા અધ્યાયવશ ત્યાં ( જઈને ) ચિરકાળ સુધી સુખ ભોગવે છે અને અન્તમાં પુણ્ય ક્ષીણ થયેથી પ્રારબ્ધની પ્રેરણાથી , ઈચ્છા ન હોવા છતાં પણ નીચે પડે છે . પ્રથમ તે ચન્દ્રમડલમાં પડે છે . ત્યાંથી ( ચંદ્રરશ્મિ દ્વારા ) કુહરા ( ધુમસ ) ના રૂપમાં પૃથ્વી ઉપર આવીને ઘણા દિવસો સુધી વ્રીહિ ( ડાંગર ) આદિ ધાન્યમાં રહે છે . પછી તે ( ભક્ષ્ય , ભેજ્ય , લેહ્ય તથા ચેષ્ય ) ચાર પ્રકારનાં અનેના રૂપમાં પુરૂષદ્વારા ખાવામાં આવે છે અને વીર્યરૂપમાં પરિણુત થઈ જાય છે તે પછી તે યથાસમય સ્ત્રીના ગર્ભમાં આવે છે . એ પ્રમાણે તે સ્ત્રીના ગર્ભાશયમાં વધે છે . જે સમયે પાંચમે મહીને થાય છે તે સમયે જીવને ચેતના શક્તિ પ્રાપ્ત થાય છે . તે સમયે પિતાનાં સંપૂર્ણ પૂર્વ જન્મોનું તથા કમેનું સ્મરણ કરીને જઠરાનળથી સન્તપ્ત થતા તે જીવ આ પ્રમાણે કહે છે ... હું સદા કાર્ય કર્મ જ કરતા રહ્યા કદી પણ મારું ( વાસ્તવિક ) હિતસાધન કર્યું નહીં . તેથી મારા કમનુસાર હું આજ પ્રમાણે ઘણાં દુ : ખભગવત રહ્યો ’ એવી જ ચિંતા કરતો કરતો તે જીવ ગર્ભમાં પીડિત થતા થતે અતિ કષ્ટથી જન્મ લે છે , જેવી રીતે કે કોઈ પાપી નરકમાંથી નિકળતો હોય .mgg

No comments:

Post a Comment