Saturday, January 2, 2021

શ્રીમદ્ ભાગવત્ મહાત્મ્ય ૨, સંસ્કૃત થી ગુજરાતી

त्रयी सांख्ययोगः पशुपतिमत वैष्णवमिति
મિત્તે પ્રથાને પૂર મિમઃ ચ્ચમિતિ જ્ઞ |
ऋचीनां वैचित्र्याद् ऋजुकुटिलनानापथनुषां
नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ॥
એને ભાગવતની જ વ્યાખ્યા કેમ ન કહી શકાય ? અને મધુસૂદને તેને તેવી રીતે ધટાવ્યું પણ છે.
વેદાનતી )
છતાં આજે સ્વમતાગ્રહને અસહિષ્ણુતારૂપી અપરાધ કરી રહેલા કેટલાક કહેવાના “ભકત” અને
ભીત ભૂલ્યા જેવા વર્તે છે. આમાં બેમાંથી એકનો જ વાંક કઢાય તેમ નથી; તેમાં થોડું લેટું ખોટું ને છેડે
લુહાર ખોટા, એવો મામલો છે. દષ્ટિની વિશાળતા, હૃદયની ઉદારતા ને આમૌપમેન સર્વત્ર સમ દેખવાના
મહાન્તત્વને અભાવ એમાં કારણ છે.
આવલાયન જે વેદકાર ઋષિ ભગવાન પરમેષ્ઠીને પૂછે છે કે મને એ શ્રેષ્ઠ બ્રહ્મવિદ્યા કહે કે જેના વડે
તેને જાણનાર વગર વિલંબે બધા જ પ્રતિબ ધોરૂપ પાપોને ફેંકી દઈને પરાક્ષર પુરુષમાં જાય છે, ત્યારે લાખ
વાતની એક વાત તેને સાંભળવા મળી, કે શ્રદ્ધામાથાનાનાદિ શ્રદ્ધા, ભક્તિ અને ધ્યાન, એ
ત્રણના યુગ વડે તું એને મેળવ, ભાઈ ! આ ત્રણ વગર કોઈ જીવને ઉગારો નથી. શ્રદ્ધા વગર ભક્તિ બનતી
નથી, ભક્તિ વગર ઈષ્ટમાં ધ્યાન લાગતું નથી, ધ્યાન વગર એકાગ્રતા લાધતી નથી, તે વગર જ્ઞાન ઠરતું નથી,
ગુરુ વગર જ્ઞાન નથી, ને જ્ઞાન વગર મોક્ષ બનતો નથી. તેથી તે ગીતા કહે છે કે શ્રદ્ધાવાન મને જ્ઞાનમુ.
ભક્તિ અને પ્રેમ પર્યાય છે. દુનિયાના મેહનો ત્યાગ, એટલે જ ઈશ્વરમાં અનુરાણ, ત્યાગ અને રાગ એક હૃદય
પાત્રમાં એક જ વસ્તુ પર વસી શકે નહિ. તેથી ઋષિએ કહ્યું કે ન વાળા ન પ્રજ્ઞા અને ત્યારે નૈન અમૃતા
માનશુ: | કર્મકાંડ અથવા કરમીપણું, પ્રજા-પરિવાર કે ધન, એનાથી નહિ, પરંતુ એ સર્વના એટલે કે સર્વ પરની
મેહમમતીના ત્યાગ વડે કરીને જ જે કાઈ અમૃતત્વ પામ્યા છે તે પામ્યા છે, બીજી રીતે નહિ, સંવરબ્રહ્મ cરમ
જાતિ નાઘેન દેતુના II આ ઇશ્વર પરત્વેને રાગ, તે જ ભકિત, અને “ઈશ્વરમાં પરાનુરકિત” કહે છે, અને ઈશ્વર
આત્મ સ્વરૂપ છે તેથી એ માતમમાં પરાનુરકિત થઈ. એ જ જ્ઞાન; તેથી જ્ઞાન તે ભકિતનો પરિપાક માત્ર છે, તેમાં
વાંધો કયાં પડયો ? જેના ઉપર પ્રેમ થાય, તેના વિષેનું બધું પ્રિય લાગે છે, એ હકીકત સંસારમાં સર્વત્ર અનુભવાય છે.
તે જ નિયમ ઈશ્વર પરત્વે ઘટે છે, ભકિતને જ્ઞાનનું ગરવું સાધન કહેલી છે, સાધન વગર સાધ્ય કયાંથી બને ?
જે ભાગવતનું કહેવું છે, તે જ ગીતાનું તાત્પર્ય છે, કે જે આ બધું વાસુદેવ સ્વરૂપે જાણે તે મહાત્મા, અને તે
સુદુર્લભ છે, એન એ જ
भिद्यते हृदय ग्रन्थिश्छिद्यन्ते सर्व संशयाः ।
क्षीयन्ते चास्य कर्माणि दृष्ट एवात्मनीश्वरे ॥२१॥
अतो वै कवयो नित्य भक्तिं परमया मुदा ।
વાસુ માવતિ કુવરજૂત્મિણાની /રરા
सत्त्व रजस्तम इति प्रकृतेगुणास्तैर्युक्तः परः पुरुष एक इहास्य धत्ते ।
स्थित्यादये हरिविरिचि हरेति सज्ञाः श्रेयांसि तत्र खलु सत्वतनोतॄणां स्युः ॥२३॥
૨૧ મો શ્લોક શ્રુતિ જ છે કે બીજું કંઈ ? ૨૨ મે ભકિત, અને ૨૩ મો મિત્રભાવે તત્ત્વ વિવેક કરી આપે છે.
આવા તે દાખલા અનેક છે; પ્રાયઃ પ્રતિઅધ્યાય છે, સાંખ્યકત તત્વવિવેકનાં તો આખા પ્રકરણમાં પ્રકરણ સળંગ
છે. અને કેવલાદ્વૈત જ્ઞાનયોગનાં અમૃત પાને પાને ઝરે છે. ભાગવતે ગોપીઓ દ્વારા ઉપાસનાનો મહિમા બતાવ્યા,
ને સાતમા સ્કંધમાં તથા આઠમાના સોળમા અધ્યાય તથા અગિયારમાના પાંચમા અધ્યાય જેવા ભાગોમાં કહેલા
ઇતિહાસ દ્વારા કર્મકાંડ ઉપદેશ્યો, તા ૧૧ મા સ્કંધ જેવા અનેક ખંડે વડે કરીને જ્ઞાન સમજાવ્યું છે. હાલના
સ્વરૂ ૫માં જેવું ઉપલબ્ધ છે તેવું ભાગવત બધાં પુરાણો પછી રચાયું છે, તેથી લગભગ બધાંના સારભાગ જેવું
એ બની રહ્યું છે. એટલું જ નહિ પણ અષ્ટાધ્યાયીના એક એક સૂત્રને ક્રમ ભાગવતના અધ્યાયમાં જાણે કે
જોવામાં આવે છે, તેથી, જે કોઈ બધાં દર્શનનો વિદ્વાન હોય તેજ ભાગવતને જથા સમજી શકે. બીજા
તે માત્ર અહીંતહીંથી ચાંચ ભરી લે, ને પોતે આખું ભાગવત પામ્યાને આડંબર અજ્ઞાનને લીધે, ઘણીવાર
પ્રમાણિકપણે પણ કરી બેસે.

आत्मावास्यमिद विश्व यत्किचिज्जगत्यां जगत् ।
તેન યતેન મુકવા માં ગુજઃ વાયશ્વિન
( ૮-૧-૧૦ )
છૂમંતર ! ઈશને સ્થાને આત્મા યો. તેથી દશ વિકૃત ન થયે, તેનો અર્થ સ્પષ્ટ બન્ય, અને
ચુકાદો અદ્વૈતમાં આવી ગયો, ઝઘડો શમી ગયો. એની સત્યતાની ના કોઈ પાડી શકે નહિ. સકલ વિશ્વમાં
જે કંઇ છે તે બધું સર્વના આત્માથી વાસિત છે—કહો, કઈ તેની ના કહી શકશે ? ઈશ્વર તે જ આત્મા,
અને તે જ સર્વનું સ્વરૂપ છે, વિશ્વરૂપ છે.
બીજું દષ્ટાંતઃ એ જ ઉપનિષદ્ કહે છેઃ
यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति ।
सर्वभूतेषु चात्मान ततो न विजुगुप्सते ॥
આ કયે આત્મા ? ભગવાનથી જુદો, કે ભગવાન સ્વયં ? એને ઉત્તર ૧૨મા સ્કંધના આ પાંચમાં
જુઓ. એ ભાગ પારમહંસ્યજ્ઞાન આપનારો છે અને સર્વ સંશયોને છેદનારે છે.
ટીકાકાર શ્રીધર, ચિસુખ, મધુસુદન, એ બધા સંન્યાસી હતા, તેથી આ ગ્રન્થ વાસ્તવમાં મુખ્યતઃ
સંન્યાસીઓનો હોવા બાબત કેવી રીતે પ્રમાણિક વાંધે કાઢી શકાય ? જુઓ ઉપરના કેયડાને ઉકેલ:
आत्मान सर्वभूतेषु भगवन्तमवस्थित' ।
૩રરરરર્વમૂતાનિ મમવત્સપિ વામન . (૩-૨૪-૪૬ )
श्रीमद्भागवतपाठविधिः
स्नातः शुचिर्भूत्वा प्राणानायम्य त्रिराचम्य च मङ्गलपाठपूर्वकं भगवन्तं प्रणमेत् । तदनु सञ्चितैः
षोडशोपचारैर्मानसोपचारैर्वा व्यासं शुकं वासुदेवं श्रीमद्भागवतग्रन्थं च सादरं सविनयं सभक्तिभावं
सम्पूजयेत् । ततः पाठारम्भात् प्राक् 'ॐ नमो भगवते वासुदेवाय' इति द्वादशाक्षरमन्त्रम् ॐ क्लीं
कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा' इति गोपालमन्त्रं वाष्टोत्तरशतं जपेत् । पश्चादेवं
विनियुञ्जीत-
विनियोगः
ॐ अस्य श्रीमद्भागवताख्यस्तोत्रमन्त्रस्य नारद ऋषिः, बृहती छन्दः, श्रीकृष्णः परमात्मा देवता,
ब्रह्म बीजम् , भक्तिः शक्तिः, ज्ञानवैराग्ये कीलकम् , मम श्रीमद्भगवत्प्रसादसिद्धयर्थम् पाठे विनियोगः ।
ऋष्यादिन्यासः
'नारदर्षये नमः' शिरसि । 'बृहतीच्छन्दसे नमः' मुखे । श्रीकृष्णपरमात्मदेवतायै नमः'
हृदि । 'ब्रह्मबीजाय नमः' गुह्ये । 'भक्तिशक्तये नमः' पादयोः । 'ज्ञानवैराग्यकीलकाय नमः
नाभौ । श्रीमद्भगवत्प्रसादसिद्धयर्थकपाठविनियोगाय नमः' सर्वाङ्गे ।
द्वादशाक्षरमन्त्रेण हृदयाद्यङ्गन्यासं करन्यासं च कुर्यात् । अथवाधोऽङ्कितरीत्याङ्गन्यासकरन्यासौ
विदध्यात्-
अङ्गन्यासः
ॐ क्लां हृदयाय नमः । ॐ क्लीं शिरसे स्वाहा । ॐ क्लू शिखायै वषट् । ॐ क्ल कवचाय
हुम् । ॐ क्लौं नेत्रत्रयाय वौषट् । ॐ क्लः अस्त्राय फट् ।
करन्यासः
ॐ क्लां अङ्गुष्ठाभ्यां नमः । ॐ क्लीं तर्जनीभ्यां नमः । ॐ क्लू मध्यमाभ्यां नमः । ॐ के
अनामिकाभ्यां नमः । ॐ क्लौं कनिष्ठिकाभ्यां नमः । ॐ क्लः करतलकरपृष्ठाभ्यां नमः ।



No comments:

Post a Comment