Sunday, January 3, 2021

એક અક્ષૌહિણી સૈન્ય એટલે??

એક અક્ષૌહિણી સૈન્ય એટલે ૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬૧૦
અશ્વ, ૧૦૯૩૫૦ પાયદળ - બધાં મળીને ૨,૧૮,૭૦૦ એક અક્ષૌહિણીની
સંખ્યા થાય. મહાભારતના યુદ્ધમાં ૧૮ અક્ષૌહિણી સેના હતી. ઓછામાં ઓછી
ગણતરી કરવામાં આવે તો આશરે ચાલીસ લાખ વીરો આ યુદ્ધમાં એકઠા થયા
હતા. આ લોકો ભારતીય સભ્યતાની જીવંત મૂર્તિઓ હતા. તેઓમાંથી થોડાક
ગણતરીના માણસો જ બચ્યા, બાકીના બધા કપાઈ મૂઆ. આ પ્રમાણે ભારતના
વીર પુરુષો કપાઈ જવાથી ભારતીય સભ્યતા ઘણીખરી નષ્ટપ્રાય થઈ ગઈ.

ગીતાજી


No comments:

Post a Comment