નરસિંહ મહેતા કહે છે
શું થયું વેદ-વ્યાકરણ ભણ્ય, શું થયું રાગને રંગ જાયે,
શું થયું પ્રદર્શન સેવા થકી, શું થયું વરણના ભેદ જાણ્ય.
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા
જો આત્મારામ પરબ્રહ્મને ન જોયો.
હડીઓ કાઢ્ય હરિ ના મળે -
તું તીર્થમાં જ્યાં ત્યાં વિચરતો ધર્મ જાણીને ધસ્યો,
વૈરાગ્યથી વસ્તી તજીને વન વિષે જઈને વસ્યો.
ભગવાં ધરીને ભટકતો રહી પેટ ભીખીને ભર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
તે હોમહવન ઘણા કર્યા, ઘી હવનમાં હોમ્યાં ઘણાં,
તે ચાલતી નદીયે ચઢાવ્યાં દૂધ દહીં ગાયો તણાં.
આહાર એક જ વાર કરવો એવું વ્રત તે આદર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા !
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાસ્યસિ // પ૩ //
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા
સમાધૌ અચલા બુદ્ધિઃ તદા યોગમ્ અવાસ્યસિ.
નરસિંહ મહેતા કહે છે
શું થયું વેદ-વ્યાકરણ ભણ્ય, શું થયું રાગને રંગ જાયે,
શું થયું પ્રદર્શન સેવા થકી, શું થયું વરણના ભેદ જાણ્ય.
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા
જો આત્મારામ પરબ્રહ્મને ન જોયો.
હડીઓ કાઢ્ય હરિ ના મળે -
તું તીર્થમાં જ્યાં ત્યાં વિચરતો ધર્મ જાણીને ધસ્યો,
વૈરાગ્યથી વસ્તી તજીને વન વિષે જઈને વસ્યો.
ભગવાં ધરીને ભટકતો રહી પેટ ભીખીને ભર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
તે હોમહવન ઘણા કર્યા, ઘી હવનમાં હોમ્યાં ઘણાં,
તે ચાલતી નદીયે ચઢાવ્યાં દૂધ દહીં ગાયો તણાં.
આહાર એક જ વાર કરવો એવું વ્રત તે આદર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા !
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાસ્યસિ // પ૩ //
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા
સમાધૌ અચલા બુદ્ધિઃ તદા યોગમ્ અવાસ્યસિ
નરસિંહ મહેતા કહે છે
શું થયું વેદ-વ્યાકરણ ભણ્ય, શું થયું રાગને રંગ જાયે,
શું થયું પ્રદર્શન સેવા થકી, શું થયું વરણના ભેદ જાણ્ય.
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા
જો આત્મારામ પરબ્રહ્મને ન જોયો.
હડીઓ કાઢ્ય હરિ ના મળે -
તું તીર્થમાં જ્યાં ત્યાં વિચરતો ધર્મ જાણીને ધસ્યો,
વૈરાગ્યથી વસ્તી તજીને વન વિષે જઈને વસ્યો.
ભગવાં ધરીને ભટકતો રહી પેટ ભીખીને ભર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
તે હોમહવન ઘણા કર્યા, ઘી હવનમાં હોમ્યાં ઘણાં,
તે ચાલતી નદીયે ચઢાવ્યાં દૂધ દહીં ગાયો તણાં.
આહાર એક જ વાર કરવો એવું વ્રત તે આદર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા !
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાસ્યસિ // પ૩ //
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા
સમાધૌ અચલા બુદ્ધિઃ તદા યોગમ્ અવાસ્યસિ,
-Vintage books Sanskrit To Hindi, Eng, Guj, coins, stamps,online buy _Az** https://www.amazon.in/shops/AMLK9K8BM8WCF?ref=sf_seller_app_share_new
-Fk**https://dl.flipkart.com/dl/product/p/itme?pid=RBKFVFN2Y2XS3M29&lid=LSTRBKFVFN2Y2XS3M29IOR8UV -**Insta- https://www.instamojo.com/manish_trading_co/shree-gauri-jatak-yr1931-jyotish-apurv-chama/
_ **JD- https://www.jdmart.com/GOJ-FQD1615458604?skip
No comments:
Post a Comment