Monday, September 28, 2020

Vaidik Ghadiyar Clock

જાણવા જેવું ખરૂં :

વૈદિક ઘડિયાળ  નામના અર્થ સાથે

1:00 વાગ્યાના સ્થાન પર *ब्रह्म* લખેલું છે જેનો અર્થ થાય છે;
બ્રહ્મ એક જ છે બે નથી.

2:00 વાગ્યાના સ્થાને *अश्विनौ* લખેલું છે તેનો અર્થ થાય કે;
અશ્વિની કુમારો બે છે:

3:00 વાગ્યાના સ્થાને *त्रिगुणाः* લખેલું છે તેનો અર્થ થાય ત્રણ પ્રકારના ગુણો: 
સત્વ રજસ્ અને તમસ્

4:00 વાગ્યાના સ્થાને *चतुर्वेदाः* લખેલું છે તેનો અર્થ થાય વેદો ચાર છે;
ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ

5:00 વાગ્યાના સ્થાને *पंचप्राणा* લખેલું છે જેનો અર્થ થાય પાંચ પ્રકારના પ્રાણ છે:(
પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન

6:00 વાગ્યાના સ્થાને લખેલું છે *षड्रसाः* એનો અર્થ થાય કે રસ છ પ્રકારના છે:
મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો

7:00 વાગ્યાના સ્થાને લખેલું છે *सप्तर्षियः* તેનો અર્થ થાય સાત ઋષિ છે:
કશ્યપ, અત્રી, ભારદ્વાજ,
વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ

8:00 વાગ્યાના સ્થાને લખેલું છે *अष्टसिद्धि* જેનો અર્થ થાય આઠ પ્રકારની સિદ્ધિ છે;
અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ

9:00 વાગ્યાના સ્થાને લખેલું છે *नव द्रव्याणी* જેનો અર્થ થાય નવ પ્રકારની નિધિઓ હોય છે;
પદ્મા, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કશ્યપ અને ખર્વ

10:00 વાગ્યના સ્થાને લખેલું છે *दशदिशः*, જેનો અર્થ થાય દશ દિશાઓ;
પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ અને પાતાળ

11:00 ના સ્થાને લખેલું છે *रुद्राः* જેનો અર્થ થાય રુદ્રા અગિયાર છે;
કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધ્ન્ય, ચંડ, ભવ

12:00 વાગ્યાના સ્થાને લખેલું છે *आदित्याः* જેનો અર્થ થાય છે આદિત્યો બાર છે ;
અંસુમાન, અર્યમાન, ઈંદ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ્, મિત્ર, વરુણ, વિવસ્વાન, વિષ્ણુ, Jay shree krushna.

Women

Women are so difficult . Always changing their minds..*
At 18, they want handsome men.
At 25, they want mature men.
At 30, they want successful men.
At 40, they want established men.
At 50, they want faithful men.                                         At 60, they want helpful men.

*Men are very simple* .. they never change their taste...for any changing condition in their lifes.
At 18, they like pretty young girls.
At 25, they like pretty young girls.
At 30, they like pretty young girls.
At 40, they like pretty young girls.
At 50, they still like pretty young girls                                                                 At 60, stll they like pretty young girls.
Even at 70 & 80 when they can barely move, they still like pretty young girls 
😂

Tali pado

તાળી એટલે તંદુરસ્તી વાડી*
*રોજ ૧૦૮ તાળી પાળો ને ૧૦૮ એમ્યુલન્સથી બચતા રહો*
*હથેળીમાં તલનું તેલ લગાવીને બંને હાથ સામસામે તાકાતથી અથડાવીને ચોક્કસ પ્રકારની તાળી પાડવામાં આવે તો ઘણા રોગમાંથી મુક્તિ મળી શકે તેમ છે ને તે પણ મફતમાં*
*ગોળીઓ ખાવી ના હોય તો રોજની 108 તાળી પાડજો સમય લાગશે પણ*
*બીપી કંટ્રોલમાં રહેશે*
*હૃદયને લગતા પ્રોબ્લેમ દૂર થશે*
*શ્વાસની તકલીફમાં રાહત થશે*
*વજન કંટ્રોલમાં રહેશે*
*સાંધાના દુઃખાવામાં રાહત રહેશે*
*શરદીમાં કાયમી ફાયદો થશે*
*ખરતા વાળ અટકશે*
*રાત્રે ઊંઘ સારી આવશે*
*ચામડીના રોગ પર કાબુ રહેશે*
*ખાલી ચઢતી અટકશે*
*લોહીનું પરિભ્રમણ સારું થશે*
*શરીરમાં સ્ફૂર્તિ આવશે આમ ઘણા બધા રોગ પર આપ કાબુ મેળવી શકોછો"*
*આજથીજ દિવસમાં બે વાર ૧૦૮ તાળી પાડવાનું ચાલુ કરીને રોગમુક્ત રહીએ"*
*એક્યુપ્રેશર પદ્ધતિ એટલે જ તાળી*
*યોગી બનો,નિરોગી બનો,ઉપયોગી બનો*
*કુદરત આધારિત જીવનશૈલી એટલે સાદો,પથ્ય,પોષક આહાર એજ ઔષધ  પોતેજ પોતાના ડોક્ટર બનો*
*૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!*
*૨. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ માટે એકાંતમાં બેસો.*                          *૩. દરરોજ ૭ કલાક ઊંધો.*
*૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ*
*મહત્વના ગુણો છે જીવનમાં.*
*૫. નવી રમતો શિખો/રમો..*
*૬. ગયા વર્ષે કરતાં વધારે પુસ્તકો વાંચો .*
*૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.*
*૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો.*
*દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.*
*૯. દરેક વાત સમજો વિચારો પછી ઉતારો*
*૧૦.. પ્લાન્ટ (ફેકટરી )માં બનતી વસ્તુઓ*
*કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગેલી વસ્તુઓને*
*ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.*
*૧૧. પુષ્કળ પાણી પીઓ*
*૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.*
*૧૩.ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો*
*૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ પતિ/પત્નીની ભૂલો વર્તમાનકાળનો આનંદ લો.*
*૧૫. સવારે હળવો નાસ્તો કરો,*
*રાજકુમારની જેમ બપોરનું* *ભોજન લો અને રાત્રે હળવું જમો!*
*૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.ચિંતા છોડો.* 
*૧૭. સરખામણી કરવાનું છોડો.*
*૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.*
*૧૯. માફી બક્ષો.ક્ષમા વીરસ્ય ભૂષણમ્*
*૨૦. બીજા લોકો તમારા માટે શું વિચારશે*
*એવા વિચાર છોડો.મોજથી જીવન જીવો*
*૨૧. ભલુ વિચારો ભગવાન ભલું કરશે.*
*૨૨. ગમે તેટલી સારી કે ખરાબ પરિસ્થિતિ હશે,બદલાશે જરૂર.*
*૨૩. માંદા પડશો ત્યારે તમારો બૉસ નહીં પણ તમારા ઘરના તમારી સંભાળ રાખશે,માટે પરિવારને આગળ રાખો.* 
*૨૪. નકામી, નઠારી અને જેમાંથી આનંદ ન મળે તેવી વસ્તુઓથી દૂર રહો.*
*૨૫ . ઈર્ષા સમયનો બગાડ છે. તમને જોઈતું બધું તમારી પાસે છે.*
*૨૬. ઉત્તમ હજી આવવાનું બાકી છે.*
*૨૭. ખરાબ મૂડ હોય,તો ઊઠો, તૈયાર થાઓ અને બહાર આંટો મારી આવો.*
*૨૮. દરરોજ સવારે ઊઠી ને રાત્રે સુતી વખતે ભગવાનનો આભાર માનો.*
*૨૯. આ જડીબુટ્ટીઓનું સેવન કરો અને*
*સગા વ્હાલાઓને પણ જણાવો.*
*30.નસીબથી મળીછે માનવ તણી જીંદગી તો એને સારી રીતે જીવી જાણો.*
*૩૧. કારણ વગર નાં સવાલો પૂછો નહિ.*
*૩૨. બીજા નું માપ,મજાક કાઢશો નહિ*
*૩૩. શંકાશીલ બનવા કરતા વિશ્વાસને ધીરજ રાખતા શીખો*

Apanane gamati vyakti.....

આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવુ જ વર્તન કરે એ જરૂરી નથી,
આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે એ ગમે એ જ ખરો સંબંધ છે.
     ⛳⛳⛳

Sunday, September 27, 2020

મૃત્યુ પછી શું થાય છે ?

મૃત્યુ પછી શું થાય છે ?    
           જઠરે વધતે ગર્ભ : સિયા એવં વિહંગમ , પંચમે માસિ ચૈતન્ય જીવઃ પ્રાયોતિ સર્વશઃ , મૃત્વા સર્વાણિ જન્માનિ પૂર્વકમણિ સર્વશઃ , જઠરાનલતતાથમિદં વચનમબ્રવીત . અકાયવ કૃતવાન્ન કૃત હિતમાત્મનઃ , ઇત્યેવ બહુધા દુઃખમનુભૂય સ્વકર્માતઃ . ઇત્યાદિ ચિન્તયન્ જીવો નિયત્રપ્રપીડિતઃ , જાયમાનાડતિદુ : ખેન નરકાસ્પાતકી યથા . ( ૪૮૩૧ , ૩૩ , ૩૭,૩૯ ) જીવ નાના પ્રકારનાં કર્મો કરે છે તથા વિવશ પણે તેનાં ફળથી બંધાય છે . એ પ્રમાણે પાપપુણ્યને વશીભૂત થઈને સદા ઉંચી નીચી એનિયામાં ભ્રમણ કરતો રહે છે . તે એવી કલ્પના કરવા માંડે છે કે મેં યજ્ઞ દાન આદિ ઘણું પુણ્ય કર્મ કર્યા છે તેથી નિશ્ચય સ્વર્ગમાં જઈને સુખ ભોગવીશ . એવા અધ્યાયવશ ત્યાં ( જઈને ) ચિરકાળ સુધી સુખ ભોગવે છે અને અન્તમાં પુણ્ય ક્ષીણ થયેથી પ્રારબ્ધની પ્રેરણાથી , ઈચ્છા ન હોવા છતાં પણ નીચે પડે છે . પ્રથમ તે ચન્દ્રમડલમાં પડે છે . ત્યાંથી ( ચંદ્રરશ્મિ દ્વારા ) કુહરા ( ધુમસ ) ના રૂપમાં પૃથ્વી ઉપર આવીને ઘણા દિવસો સુધી વ્રીહિ ( ડાંગર ) આદિ ધાન્યમાં રહે છે . પછી તે ( ભક્ષ્ય , ભેજ્ય , લેહ્ય તથા ચેષ્ય ) ચાર પ્રકારનાં અનેના રૂપમાં પુરૂષદ્વારા ખાવામાં આવે છે અને વીર્યરૂપમાં પરિણુત થઈ જાય છે તે પછી તે યથાસમય સ્ત્રીના ગર્ભમાં આવે છે . એ પ્રમાણે તે સ્ત્રીના ગર્ભાશયમાં વધે છે . જે સમયે પાંચમે મહીને થાય છે તે સમયે જીવને ચેતના શક્તિ પ્રાપ્ત થાય છે . તે સમયે પિતાનાં સંપૂર્ણ પૂર્વ જન્મોનું તથા કમેનું સ્મરણ કરીને જઠરાનળથી સન્તપ્ત થતા તે જીવ આ પ્રમાણે કહે છે ... હું સદા કાર્ય કર્મ જ કરતા રહ્યા કદી પણ મારું ( વાસ્તવિક ) હિતસાધન કર્યું નહીં . તેથી મારા કમનુસાર હું આજ પ્રમાણે ઘણાં દુ : ખભગવત રહ્યો ’ એવી જ ચિંતા કરતો કરતો તે જીવ ગર્ભમાં પીડિત થતા થતે અતિ કષ્ટથી જન્મ લે છે , જેવી રીતે કે કોઈ પાપી નરકમાંથી નિકળતો હોય .mgg

સ્વકરમ અનુસાર જીવની ગત્તી, પુનર્જન્મ.

સ્વકરમ અનુસાર જીવની ગત્તી, પુનર્જન્મ.
            લોકો પોતપોતાનાં કર્મોની દોરીથી બંધાએલા છે . મનુષ્યનાં પૂર્વે કરેલા કર્મો જ તેના સુખ અગર દુઃખનાં કારણ થાય છે, આ જીવાત્માએ પોતાના પૂર્વ દેહકૃત કર્મોથી આ શરીર ધારણ કરેલું છે તથા પાછો આ દેહના કર્મો પ્રમાણે એ બીજુ શરીર ધારણ કરશે . એ પ્રમાણે આત્માને સદા પુનઃ પુનઃ દેહની પ્રાપ્તિ થતી રહે છે . મનુષ્ય જે પ્રમાણે જુનાં વસ્ત્રોને ઉતારીને પાછો નવાં વસ્ત્ર પહેરી લે છે તે પ્રમાણે દેહધારી જીવ જુના શરીરને છોડીને નવીન શરીર ધારણ કરી લે છે . Mg

જીવન ના સર્વ સુખ દુઃખમય છે.

મનુષ્ય સદા એ સુખ અને દુઃખમાં ઘેરાએલો રહે છે . સુખની પાછળ દુઃખ તથા દુઃખની પાછળ સુખ આવે છે . સુખની અંદર દુઃખ તથા દુઃખની અંદર સુખ સર્વદા વર્તમાન રહે છે .
Mgg

સંસાર ની નિરસતા

( જીવનના ) ભાગ , મેઘમડળમાં ચમકતી વિજળીના સમાન ચંચળ છે તથા આયુષ્ય અગ્નિમાં તપાવેલા લોહપિંડ ઊપર પડેલા જળબિંદુ સમાન ક્ષણિક છે . જે પ્રમાણે સર્પના મ્હોં માં પડેલા દેડકે મચ્છરોને તાકતો રહે છે તે પ્રમાણે લેાક કાળરૂપ સર્પર્થી ગ્રસ્ત થએલા પણ અનિત્ય ભાગોની ચાહના રાખે છે . પિતા , માતા , ભાઈ , સ્ત્રી તથા બંધુ બાંધવાનો સાગ , જળાશય ( પાણીની પરબ ) ઊપર એકત્રિત થએલા જીવે અથવા નદી પ્રવાહમાં ભેગાં મળેલાં લાકડાંના સમાન ચંચળ છે . એ નિઃસદેહ જણાય છે કે લક્ષ્મી , છાયાના સમાન ચંચળ તથા યૌવન જળ તરંગના જેવું અનિત્ય છે . સ્ત્રી સુખ સ્વપ્નના સમાન મિશ્યા તથા આયુ અત્યંત અલ્પ છે , તેમના ઉપર પણ પ્રાણિયાને કેટલું અભિમાન છે ? આ સંસાર સદાએ રાગાદિથી ભરેલે અને સ્વમ તથા ગંધર્વ નગરના સમાન મિથ્યા છે . મૂઢજનજ તેને સત્ય માનીને તેનું અનુ સરણ કરે છે . કાચા ઘડામાં ભરેલા પાણીની પેઠે આયુ પ્રતિક્ષણ ક્ષીણ થતું રહે છે , તથા રાગસમૂહ શરીરને ધોઈ નાખે છે . વૃદ્ધાવસ્થા સિહણના સમાન ડરાવતી સામે ઉભેલી છે તથા મૃત્યુ પણ તેની સાથે સાથે ચાલતું સમયની વાટ જોઈ રહ્યું છે .
 Manishbhai