આયુર્વેદિક દ્રવ્યોના પદ્ધતિસરના ધૂમ્રપાનની જોરદાર
स्वास्थ्यप्रद धूम्रपान
निर्दोष
फील्टर सिगार बीड़ी) (आयुर्वेद प्रमाणित)
આયુર્વેદના અધિકૃત ગ્રંથોમાં આયુર્વેદના ધૂરંધરો
જેવા કે ચરક, સુશ્રુત, શારંગધર અને ભાવપ્રકાશે કેટલાક
રોગોના ઇલાજ માટે તેમજ તેમનાથી બચવા માટે શુદ્ધ
હિમાયત કરી છે. આ રોગોમાં માથાનું ભારેપણું, આધાશીશી,
શરદી-સળેખમ, અનિદ્રા વગેરેનો સમાવેશ થાય છે.
આવી બીડી તૈયાર કરવાનો હેતુ છાતી અને
મસ્તકને નુકસાનકર્તા તમાકુયુક્ત ધૂમ્રપાનથી લોકોને મુક્ત
કરવાનો અને શુદ્ધ આયુર્વેદિક પદ્ધતિ દ્વારા વાતાવરણ
શુદ્ધિ અને અંગતશુદ્ધિને પ્રોત્સાહિત કરવાનો છે. આવું
ધૂમ્રપાન કરવા પર માત્ર રક્તપિત્તવાળા, ઝેર ચડ્યું હોય
તેવા તેમજ સગર્ભા સ્ત્રીઓ માટે જ મનાઈ ફરમાવી
હોવાથી પંચાણું ટકા જેટલી વસ્તી આ ધૂમ્રપાન મુક્ત-
મને કરીને તેની લહેજત માણી શકે છે.
આ નિર્દોષ બીડીમાં જેઠીમધ, તુલસીના માંજર,
તજનાં પાન, અગર, પીપળ, ઉમરડો વગેરે ચૌદેક જાતનાં
આયુર્વેદ ઔષધોની કાળજીપૂર્વકની પસંદગી કરવામાં
આવી છે. તેમને શુદ્ધ કરીને પદ્ધતિસરનું મિશ્રણ તૈયાર
કરવામાં આવે છે.
No comments:
Post a Comment