Monday, August 2, 2021

ભજન - જબ થે માતા કે પેટમેં તબ

ભજન - જબ થે માતા કે પેટમેં તબ

_- ભજન - જબ થે માતા કે પેટમેં તબ
_- જબ થે માતા કે પેટમેં તબ તો સહાઈ હોઈ,
અબ તો ભયે ઇતને બરસકે અબ ક્યોં ન સહાઈ હોઈ.

ધીરજધરને અરે અધીરા ઈશ્વર દેશે અન્ન જોને,
ખલક તણો છે પ્રભુને ખટકો માને સાચું મન જોને.
જમ્યા પહેલાં જગના નાથે ઉપાય શોધ્યા શુદ્ધ જોને,
હાડમાંસના હૈયા મધ્યે દૈવે સરક્યું દૂધ જોને.
કોશેટામાં કીટ વસે છે ઈશ્વર પૂરે આહાર જોને,
હાથીને મણ કીડીને કણ ચારપગાંને ચાર જોને.
મસ્જિદ કેરા કેલમિનારા ઉપર ઊગ્યાં ઝાડ જોને,
ઘરાં ઉપર પાણી પામે પરમેશ્વરનો પા'ડ જોને.
અજગર સૂતો અરણ્યમથે ડગલું ના દે દોટ જોને,
વિશ્વભરનું બિરુદ વિચારો ખાવાની શી ખોટ જોને.
અનળ જનાવર રહે આકાશે મદઝર ભરખે મોટા જોને,
જગના નાથે હરિએ જમાવ્યા ગગને જળના ગોટા જોને.
બાળક રૂવે બનવા માટે માતા સમજે મર્મ જોને,
પ્રાણી કેરી મરજી પરખે ધરણીધરના ધર્મ જોને.
ચાંચ બનાવી તેને ચિંતા કાયર મન શીદ કરીએ જોને,
પેટ ઘડ્યું તે પોષણ કરશે ફિકર તજીને ફરીએ જોને.
- માણેક-મોતી મોંઘાં કીધાં ધરથી સોંઘાં ધાન જોને,
અમૃત જેવાં પાણી અમથાં દીનબંધુનાં દાન જોને.
સૂરજ આપે પ્રકાશ સહુને દમડી ના પડે દેવી જોને,
વગર બદામે વ્હાય વાયરો કેશવ કરુણા કેવી જોને.
સુjખીને સોમણ નિત્યે ખાવા જોઈએ ખીર જોને,
દૂધડલાના દરિયાકાંઠે સરજ્યાં એનાં શરીર જોને.
જન્મ્યા તેને જિવાડવાની માવતરને મમતા જોને,
વિશ્વપિતા છે વિશ્વભરજી શાથી ના ઘરે સમતા જોને.
અજબ દયા છે અલબેલાની હૈયું રાખો હાથ જોને,
પરમાત્મા પર પતીજ રાખો બેલી બદરીનાથ જોને.
શું કરવા તું સુખના માટે કરતો દોડાદોડ જોને,
તારાં સુખ તો તુજને શોધે સૂઈ રહે તાણી સોડ્ય જોને.
માગ્યા વિના મળે મેહુલા, માગ્યા મળે તો માગી જોને,
હોત સરીખું માગ્યે ના મળે, જીવલડા તું જાગી જોને.
અવસર વિના ફળ નવ આવે સો મણ પાણી સીંચી જોને,
પુત્ર વિના પારણિયું ખાલી સો મણ સાકર વહેંચી જોને.
માગ્યા વિના સુખ મળે તો સંકટ શાથી આવે જોને,
બારણિયામાં સર્વે બાંધત હેમ ભરેલા હાથી જોને.
જગમાં સર્વે પુત્ર ઝુલાવત વાંઝણી ના રહેત વનીતા જોને,
લાલચ રાખે લાભ મળે તો કોઈના દેખતા દીનતા જોને.
ભાગ્ય પ્રમાણે ભોગવવાનું છે તે ક્યમ થાય અળગું જોને,
કોટી ઉપાયે કેડ્ય ન મેલે વજર થઈને વળગ્યું જોને.
_- તારું નથી તલભાર આ સઘળું બધું જાનાર છે,
હાથે ચડ્યો હીરો (માનવજીવન) ખુવે તે મૂરખનો સરદાર છે.
તું જાણે હું કથાવાળો પુત્ર ને પરિવાર,
ઓચિંતાની ખાવી પડશે જમ કેરી ધાડ;
મૂરખ ! મનમાં વિચાર.
દીવામાં દિવેલ ખૂટ્યું હવે નથી વાર,
મૂરખ ! મનમાં વિચાર.
જય શ્રી રામ

          *01  -Vintage, USED, or pdf BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, massage!
01_-  _- YT & Blogger
_-YT- _-YT- https://youtu.be/2yly4X1G4eo
_- Blog- http://mtcmtc70.blogspot.com/2021/07/great-ayurveda-in-gujarati-200721.html



Thursday, July 29, 2021

Mercury Purification Sanskrit to Gujarati Mantra!

Mercury Purification Sanskrit to Gujarati Mantra!

          *01  -Vintage, USED, or pdf BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, ONLY CHAT NOT CALL, Because of MRI.
01_-  _- YT & Blogger
_-YT- _-YT- https://youtu.be/2yly4X1G4eo
_- Blog- http://mtcmtc70.blogspot.com/2021/07/great-ayurveda-in-gujarati-200721.html


Tuesday, July 20, 2021

Shree Bhagavatam - Adhyay 7/X Naradji/ Prahladji speak: 200721

Shree Bhagavatam - Adhyay 7/X Naradji/ Prahladji speak:
 Shree Bhagavatam - Adhyay 7/X Naradji/ Prahladji speak:
_- 
श्रुत्वा तदप्रियं दैत्यो दुःसहं तनयानयम् । અસહ્ય સાંભળી દેત્યે અપ્રિય નીતિ પુત્રની,
કાવેરાવરુદ્રાત્રઃ પુત્રે ફ્રેન્ડે મનો સુવે રૂ // ક્રોધથી અંગ કંપ્યું, ને પુત્ર હત્યા ઉરે ચહી. ...૩
क्षिप्त्वा परुषया वाचा प्रह्लादमतदहणम् । અવજ્ઞા ચાગ્ય ના એને, અવશી કટુ વાણુથી
સાક્ષમાળઃ પાપેન તિરાત્રીનેન વક્રુપા | ૪ || | કુટિલ તીરછી દષ્ટ, ક્રૂર દેખી રહ્યો ઘડી. ...૪
प्रश्रयावनतं दान्तं बद्धाञ्जलिमवस्थितम् । વિનમ્ર ને જિતેન્દ્રિય, હાથ જોડી ઉભેલને
सर्पः पदाहत इव श्वसन्प्रकृतिदारुणः ॥५॥
છૂંદાયા સર્પની પેઠે, ફૂંફાડા મારતાં કહે.
हे दुर्विनीत मन्दात्मन्कुलभेदकराधम । છકેલા મંદ-બુદ્ધિના, અધમ ! કુલ ઘાતક !
સ્તબ્ધ મછાસનોહૂર્ત નેગે વાર ચમક્ષચમ્ / | | ઉલઘે મુજ આજ્ઞા તું ? પાઠવું યમને પુર! ...૬
क्रुद्धस्य यस्य कम्पन्ते त्रयो लोकाः सहेश्वराः । જેના કેપે ત્રણે લોકે કંપતા સહ પાલક,
तस्य मेऽभीतवन्मूढ शासनं किम्बलोऽत्यगाः॥७॥ નિર્ભય કે” બલે મૂઢ ! ઉલંઘે મમ શાસન ?”
प्रह्लाद उवाच
પ્રહલાદ ઉવાચ
ન માત્ર હારું, પિતુ ! કે હમારું
स वै बलं बलिनां चापरेषाम् ।
બલીતણું છે બલ જે બધાનું,
परेऽवरेऽमी स्थिरजङ्गमा ये
લઘુ ગુરુ સ્થાવર જંગમે ને
ब्रह्मादयो येन वशं प्रणीताः ॥८॥
બ્રહ્માથી માંડી (વશી) કીટ(ઇશે.)...૮
स ईश्वरः काल उरुक्रमोऽसा-
પરાક્રમી ઈશ્વર એ જ
?
કાળ છે,
वोजःसहःसत्त्वबलेन्द्रियात्मा
એ ધર્ય ને સત્વ બલેન્દ્રિયાત્મ છે,
स एव विश्व परमः स्वशक्तिभिः
ને એ સૃજે વિશ્વ સ્વ શ્રેષ્ઠ શક્તિથી
सृजत्यवत्यत्ति ગુણત્રાઃ | Bll
પાળે, હરે એ ત્રિગુણતણા પતિ. ...૯
जह्यासुरं भावमिमं
त्वमात्मनः
તજે, પિતા ! આપ સ્વભાવ આસુરી,
समं मनो धत्स्व न सन्ति विद्विषः।
સમત્વ ચિત્ત, પ્રભુ ભક્તિ એ ખરી,
न केवलं मे भवतश्चराजन्
 अ०८]
सप्तम स्कन्ध
६७१
seal
प्रतेऽजितादात्मन उत्पथस्थिता-
અસંયમી તેમ કુમાર્ગ આશ્રયી,
त्तद्धि ह्यनन्तम्य महत्समर्हणम् ॥१०॥
तेना विना देषनुपात्र । नथी. ...१०
दस्यून्पुरा षण्ण विजित्य लुम्पतो
જીત્યા વિના શત્રુ છે, જે જીત્યા ગણે,
मन्यन्त एके स्वजिता दिशो दश ।
लवे ! तत शहिश, भूम छ,
जितात्मनो ज्ञस्य समस्य देहिनां
જ્ઞાની છતાત્મા સમ પ્રાણીમાં જુએ,
साधोः स्वमोहप्रभवाः कुतः परे ।।१।।
साधुतए। शत्रु पछी, शु।' २९ ? ...११
हिरण्यकशिपुरुवाच
હિરણ્યકશિપુરૂવાચ
व्यक्तं त्वं मर्तुकामोऽसि योऽतिमात्रं विकत्थसे ।
સ્પષ્ટ તું મૃત્યુ માગે છે, તેથી આ બબડી રહ્યો,
मुमूर्पूणां हि मन्दात्मन्ननु स्युर्विप्लवा गिरः ॥१२॥ महात्मा ! भ२५॥ ॥णे, यह तह म wal. ...१२
यस्त्वया मन्दभाग्योक्तो मदन्यो जगदीश्वरः ।
मता ! विना ।' छ ? २मा ! 1 mi?
कासौ यदि स सर्वत्र कस्मात्स्तम्भे न दृश्यते ॥१३॥ यहि सर्वत्र छ तो भायन तला? ...१३
सोऽहं विकत्थमानस्य शिरः कायाद्धरामि ते ।
पाया! व्यथ-माखा! आशीष थी,
गोपायेत हरिस्त्वाद्य यस्ते शरणमीप्सितम् ॥१४॥ मीट श२९५ भाने, ने क्षेशी शतथी ? १४
एवं
दुरुक्तैर्मुहुरर्दयन्रुषा
દૈત્યે કુવાયે અતિશે સતાવી,
सुतं महाभागवतं महासुरः ।
खङ्गं प्रगृह्योत्पतितो वरासनात्
स्तम्भं तताडातिबलः स्वमुष्टिना ॥१५||
प्रडारी स्त'ने २१-भुही अणेथी. ...१५
सु-सातपुत्र प्रतिसावी,
કૂદી ઉઠાવી અસિ આસનથી,
Aum shree krushna sharanm mam Aum

Monday, July 19, 2021

Ayurveda in Diabetes_- 200721

Ayurveda in Diabetes_-


 Ayurveda in Diabetes_-
_- ડાયાબિટીસમાં હમેશાં સેવન કરવા જેવું
ધાત્રી-નિશા ચૂર્ણ_-
ડાયાબિટીસનો આયુર્વેદીય પર્યાય છે મધુમેહ અથવા
પ્રમેહ. વીશ પ્રકારના પ્રમેહમાં કફ, પિત્ત અને વાયુજન્ય મેહ
જૂના થાય તો આજીવન મટતા નથી અને કાયમ દવા લેવા
છતાં નડે નહીં તેવી નિર્દોષ અને સૌને લાંબો સમય પોસાય
તેવી સોંધી પણ હોવી જોઈએ, ઘરગથ્થુ પણ હોવી જોઈએ.
*01  -Vintage pdf BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, Email_- mtc-89@outlook.com
આ બધી શરતો પ્રમાણે ધાત્રીનિશા ચૂર્ણ પ્રથમ નંબરે મૂકી
શકાય. આ ચૂર્ણ ૫થી ૧૦ ગ્રામ કે તેથી પણ વધુ માત્રામાં
દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવામાં આવે અથવા સો
ટકા ચોખ્ખું મધ મળે તો તેની સાથે લેવામાં આવે તો સ્વસ્થ
વ્યક્તિને ડાયાબિટીસ કદી થતો નથી. નવો થયેલો તો મટી
જ જાય છે. જૂનો હોય તો કશી જ પ્રતિક્રિયા વિના કાબૂમાં
રહે છે અને ઘટતો જાય છે. ખાસ કરીને યુરિન ડાયાબિટીસમાં
ચાર ટકા સુધી સુગર જતી હોય તો તેમાં પણ લાંબા ગાળે
ઘટે છે કે કાબૂમાં આવે છે. ચરક સંહિતાથી માંડીને પ્રવર્તમાન
ગ્રન્થકારોએ આ યોગના મન મૂકીને વખાણ કર્યા છે.
આમળાં અને હળદર
ધાત્રી એટલે આમળાં અને નિશા એટલે હળદર. આમળાં
અને હળદરનું તાજું ચૂર્ણ સમાન ભાગે એકઠું કરી, બાટલીમાં
ભરી તેના ઉપર ધાત્રી-નિશા ચૂર્ણ' નામ લખી સામે દેખાય
તેવા સ્થળે રાખી મૂકવું અને ડાયાબિટીસના દરદીએ રોજ
સવારે દાતણ કરીને તુરત અને રાત્રે જમીને કે સૂતી વખતે ,
અવશ્ય લેતા રહેવાની આદત પાડવી. નિર્દોષ હોવાથી જેમ
વધુ લઈ શકાય તેમ વધુ ફાયદાકારક, આ ચૂર્ણમાં વપરાતાં
આમળાં રસાયન ગુણવાળાં હોવાથી પ્રમેહ ઉપરાંત બીજા
અનેક રોગોને પણ મટાડે છે અને આયુષ્ય પણ વધારે છે.
આમળાં ત્રિદોષશામક હોવાથી ત્રણેય પ્રકારના પ્રમેહમાં
હિતાવહ છે. પરંતુ પ્રમેહમાં મૂળભૂત દોષ કફ હોવાથી રૂક્ષ,
લઘુ, કફન ગુણ તથા તૂરો, કડવો, તીખો રસથી કફને પણ
મટાડે છે. છતાં શીતળ, તૂરા, મધુર અને મધુર વિપાકવાળા
હોવાથી પૈતિક પ્રમેહમાં પણ વધુ લાભ કરે છે. અમ્લ-મધુર
રસ અને મધુર વિપાકને કારણે આમળાં વાયુને પણ મટાડે
છે તેથી વાયુથી થયેલ મધુપ્રમેહમાં પણ અસરકર્તા બને છે.
વળી આમળાં રોજિંદો પથ્ય આહાર પણ છે. વ્યાધિવિપરીત
ગુણોથી તે પ્રમેહહર પણ છે. તે જ રીતે હળદર પણ રોજિંદો
નિષ પથ્ય ખોરાક હોવાથી વધુ લેવા છતાં નડતી નથી.
તે કડવી, તૂરી, તીખી, ગરમ, લૂખી, હળવી અને લેખન
ગુણવાળી હોવાથી કફને ખાસ મટાડે છે. ગરમ હોવાથી
વાયુનાશક છે. તેનો પણ પ્રમેહનાશક ગુણ છે. વળી વ્રણરોપણ
હોવાથી પ્રમેહના દરદીને રૂઝ ન આવતી હોય ત્યાં રૂઝ
લાવવામાં મદદ કરે છે. આમળાની ઋતુમાં તાજાં આમળાંનો
અને લીલી હળદરનો કપ ભરીને રસ બે વખત જે લોકો ન
પી શકે તેમણે આ ચૂર્ણ અવશ્ય લેવું.
Aum Jay Shree Dhanvantari bhagavan Sri Aum


 

Great Ayurveda in Gujarati- 200721

Great Ayurveda in Gujarati-

 Great Ayurveda in Gujarati-
_- ગુલામીના ગાળામાં આયુર્વેદનું શતમુખે પતન થયું.
એની શસ્ત્રચિકિત્સાની પાંખ તો સાવ જ કપાઈ ગઈ. પંચકર્મ
નહિવત્ રહ્યાં.
*01  -Vintage pdf BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, Email_- mtc-89@outlook.com
ક્રિયાઓ (અગ્નિકર્મ, ક્ષારકર્મ વગેરે) બધી
નામશેષ રહી, રાજ્યાશ્રય અને પ્રજાશ્રયના અભાવે તેની
સારવારપદ્ધતિમાં પણ પારાવાર પતન થયું. રસૌષધો,
વિષૌષધો, રસાયન પ્રયોગો બધું લગભગ નામશેષ બન્યું અને
સાવ સામાન્ય સ્થિતિમાં માંડ માંડ ચિકિત્સા કરતા વૈદ્યો કેવળ
ઉકાળા કે ચૂર્ણોનો ઉપયોગ કરતા થઈ ગયા. વિરાટ, વિશાળ,
સમૃદ્ધ, સમુદ્ર જેવો ગંભીર આયુર્વેદ સાવ સામાન્ય, છીછરો,
ગરીબ, લાચાર, નિરાધાર, ભિક્ષુક સમો બની ગયો ! એનું
અરણ્યરુદન ક્યાંય કોઈ સાંભળી શકે તેવા કોઈ એંધાણ
નહોતાં. એમાં પણ એ બચ્યો, એની છેલ્લી મૂડી જેવાં
પાંચ-પચીસ ચૂર્ણોએ તેને બચાવી લીધો. કારણ કે તેમાંનાં
કેટલાંક ચૂર્ણો પણ આશ્ચર્યજનક પરિણામ બતાવનારાં હતાં.
એ ચૂર્ણોમાં નારસિંહ ચૂર્ણને અગ્રસ્થાન આપી શકાય. તેનાં
અનેકવિધ અને અનેક રોગો પરનાં પરિણામો ચમત્કારિક પણ
હતાં. Jay Dhanvantari bhagavan Sri Aum.......


Sunday, July 18, 2021

Kirtan -1- Dt.18 07 21

Kirtan -1- Dt.18 07 21-





Kirtan -1- Dt.18 07 21

 Kirtan -1- Dt.18 07 21
- । कीर्तनकौस्तुभमाळा ॥
(वसंततिलका वृत.)
मोरा पितामहजी ने वरदान आपी,
जेणे कडुं तव सुपौत्र थशे प्रतापी;
ते धर्मना तनुज श्रेष्ठ करो सहाय,
जेथी वधां विघन दुर जरुर जाय.
जेना प्रताप थकी आ पदवी हुँ पाम्यो,
जेना प्रताप थकी शोक सहुँ विराम्यो
जेनो प्रताप जग मंगल रूप जाणुं,
एवा श्री भक्ति सुतने उर नित्य आणु.-(४)
॥प्रार्थनाष्टक.॥
(उपजातिछंद.)
श्रीजी तणो प्रौढ घणो प्रताप,
करे सदा थाप उाप आप;
अति-दयाळं प्रभु अक्षरेश,
वंदु हरि स्नेह धरी हमेश.
जेनी कृपाथी जन सुखी थाय,
जेनी कृपाथी दुःख दूर जाय
जेनी कृपाथी उधरे अशेष,
बंदु हरि स्नेह धरी हमेश.
१ श्रीगोपाळजी महाराजने भाजी महाराजे वरदान भाप्प इतुं के-
तमारा पुत्रनो पुत्र (श्रीविहारीलालजा महाराज) महाप्रतापी थी.
२ सपौत्र-पुत्रनो पुत्र. । धर्मना तनुन बमदेवना कुमार. थाप प्रथा
पथ स्वतंत्र, (फर्तुमक ने अन्यथाकर्त ॥) ५ अशेष-समय,
-(८)
॥ कीर्तनकौस्तुभमाळा ॥
जेणे कळिमां नरदेह धारी,
स्वधर्म स्थाप्यो जन हितकारी;
काढ्यो कळिने ग्रही शिरॅकेश,
वंदु हरि स्नेह धरी हमेश.
जो शर्ण आवे जन दीन कोय,
भली रीते निर्भय तेह होय;
पामे नहीं कष्ट कदापि लेश,
वंदु हरि स्नेह धरी हमेश.
नथी नथी मोक्ष समान दान,
नथी नथी आत्म समान ज्ञान;
ते दी● सौने दई उपदेश,
वंदु हरि स्नेह धरी हमेश.
जेछे कृपानी करनार वृष्टिः
सुखी करे दृष्टि थकीज सृष्टिः
छे मिष्ट वाणी बहु जेनी बेश,
वंदु हरि स्नेह धरी हमेश.
सर्वोपरि आ सतसंग थापी,
आचारजोने निज गादी आपी;
जेना गुणो गाय सदा गणेश
वंदु हरि स्नेह धरी हमेश.
जे काव्य का निज संत पासे,
पद्यो करावी सुणता हुलासे
राजी थता ते सुणीने रमेश
बहुँ हरि स्नेह धरी हमेश.
जेणे मने सुख अपार आप्युं.
समे समे कष्ट समय काप्युः
--(९)
--(१०)
--(११)
DOO
॥ कीर्तनकौस्तुभमाळा ॥
ते श्रीहरिनी स्मृति उर थावा,
करुं रुडां कीर्तन गुण गावा. -(१३)
॥शोडशदळकमळप्रबन्ध ॥
(सवैयो.)
नमुं महाराज, गरीब निवाज,
सदा शिरताज, जगत्त जहाज,
मुसंत समाज, तणां मुनिराज,
का शुभकाज, अविचल आज;
तमे व्रजराज, थई महाराज,
दईत हण्याज, घणाज घणाज,
लीधी अरि लाज, त्रिभुवन ताज,
धुरंधर आज, दीधो मुखसाज.
--(१४)
त्रिभुवनता
(लीधीअरिला
घणाजषणा
दीघोसुरवसा
थुरंधर
'आ
Thas bal
DDA
१/नमुमहारा

rankuta
Se
गरीब निवा
सदाशिरता
जगत्तजहा
उसत समा
तणांमुनीरा
HARYANHATHOR
॥ कीर्तनकौस्तुभमाला ॥
॥बहिलापिका॥
(शार्दूलविक्रीडितछंद ).
जे आवे शरणे शुं ? नाम वदी ए, शुं ? होय सुकाममां,
सारं अंग कियुं ? शुं ? नाम शिशुओ, शिखेज जे धाममा
पामे मोह मनुष्य नाम समजो, को? राय पासे वसे,
आ प्रश्नोत्तर मध्यवर्ण मुजने आनंद दाता थशे. (१५)
का
व जी र
१ सुकाम-सा काम. २सा अंग किए-आनन-मुख,
- 444
22
FRODU
JOOL
॥ कीर्तनकौस्तुभमाळा ॥
(मालिनीछंद.)
अखिलपति अमारी विनती उरधारो,
विघन सघन आवे वेगथी ते विदारो;
निरमळ मति आपो काव्य सारी कराय,
सदगुणि जन शाणा सांभळी राजी थाय. (१६)
॥ कीर्तनकौस्तुभमाळा ॥
तेने कविता गमशेज तेवी
सुबोधने श्रीहरि गुणसार,
मुने रुचे एह सदा अपार;
जे सांभळीने मति मेली थाय,
सारा जनो तो शरमाइ जायः
तेवी कविता दुरथीज टाळो,
उनामणामां धरीने उकाळो.
(१८)
-(१९)
॥ ग्रंथप्रयोजन ॥
(मनहरछंद.)
भक्ति भगवाननी छे नवधा प्रकारवाळी,
जेने जेवी रुचे तेवी ते करे वखाणीने
किर्त्तनभक्तिनुं जेनुं अंग होय तेह तेमां,
तदाकार थै संभारे हरि उर आणीने;
एवा भक्त गाय हरि गुणने रंजन थाय,
वांचीने विचारे वळी सुबोधनी वाणीने
पुस्तक आ एज प्रयोजन उर आणी रच्यु,
सतसंगी जनने जीवन रूप जाणीने
॥ गायनविषे॥
(मनहरछंद.)
गानविद्या तणा गुण गणतां गणाय नहीं,
एतो एक उपवेद सामनो गणायछे
रोतुं होय वाळक ते राग सुणी छानुं रहे,
नारीओने नर गुलतान थई जायछे; -(२०)
रंक तथा राय जन रागथी रंजन थाय,
मृगलाने मणीधर रागथी रीझायछे
श्रीजीमहाराज पण गवैयानां गान सुणी,
राजी थता बहु हजी मुणवा चहायछे. -(२१)
(श्लोकः)
(१७)
॥काव्यकर्त्तानी रुची॥
(उपजाति छंद.)
जेने रुची अंतर होय जेवी,
यथा नयेच्छतशृंगं, नगं गानसरस्वती ।।
तथा नयेच्छतशृंगं, न गंगा न सरस्वती ।। -(२२)
१ सघन-घणां. २ विदारो-नाश करो.
- ॥ कीर्तनकौस्तुभमाळा ॥
अर्थः—घणा शृंगवाळो जे गोलोकनो शतशृंग पर्वत छे,
त्यां माणसने जेवी रीते गाननी वाणी पहोंचाडी शके छे, तेवी
रीते ते पर्वतनी पासे माणसने गंगाजीके सरस्वती पहोंचाडी
शकती नथी; एवो गान वाणीनो महिमाछे.
॥ कीर्तनकौस्तुभमाळा॥
रागोत्पति ।। दोहा ।।
सा, री,ग,म,प,ध,नी. सप्तस्वर, तेमजछे त्रणग्राम;
मुरछना एकवीशथी, उपज्या राग तमाम. -(६)
रागने रागणीओ मळी, छत्रीश भेद श्रीकार;
पण व्याप्यो आविश्वमां, एनो बहु परिवार – (७)
॥ पूरुषोत्तम नारायणर्नु माहात्म
पूर्वक ध्यान॥
(राग ईंग्रेजी ढवनोबनझारो.)
(मनहरछंद)
मेघ गाजे त्यारे गाय मयूर मल्हारराग,
कोकिला मधूर गाय वसंतने समेछ
कूकडा प्रभाती राग गायछे प्रभात समे,
भ्रमर आनंदभर गाता गाता भमेछे
सुणीने सिंधुडो राग शूराओने शौर्य चडे,
हरि गुण गान हरिना जनोंने गमे छे;
प्रेमीओने प्रेम जामे वैरागी वैराग पामे,
गान तणा शब्द सौने रगे रगे रमेछ. -(२३)
राग सुणी सुणनार हृदये रंगाई जाय,
भले होय भाई तेह सधैनी के अधनी;
विषयी जनो रंगाय विषयना राग मांहि,
मृग जेम चिंता तजे निज वपु वधैनी;
शेरडीनी शी? मीठाश शी? मीठाश साकरनी,
दूध दहिं माखणके शी ? मीठाश मधनी;
अमृतथी अधिकतो भलो रस त्यांज भासे,
ज्यां गवाय सात स्वर, स,रि,ग,म,प,ध,नी. -(२४
१ सधनीक अधनी-धनवंत अने निर्धन. २ निजवपु वधनी-पोताना
शरीरना नाशनी.
जय हरि, (६) सकल जग स्वामी,
अखिलेश्वर अक्षर धामी
-(टेक.)
१ षड्ज, ऋषभ, गांधार, मध्यम, पंचम, धैवत्त, निषाद ए
सातना अंक अक्षरथी सा, री, ग, म, प, ध, नी. ए सात स्वर छे. सा,
री, ग, म, प, ध, नी नो आरोह अने अवरोह एटले चडता स्वर अने
उतरता स्वर, तेमज ते स्वरनां जुथ छूटा पाडवांने कोमळ स्वरमा
मेळाववां तेने मूर्छनाओ कहेछे; तेना एकवीश भेदछे.
मूळराग छ रे तेनां नाम.-भैरव, मालकोश, हिंडोर, दीपक,
श्रीराग, ने मल्हार ए छ छे. ते दरेकने पांच पांच रागणीओ (स्त्री) हे.
तेमळीने राग रागणीओना छत्रीश भेद छे.
तेमज प्रत्येक रागणीने पांच पांच पुत्र अने पांच पांच पुत्रीओके.
तेओना परस्परना संबंधने तीधे तेनो एटलो विस्तार वधी गयेलो के
ते त्रणे लोकमां फेलाई गयो छे.
एवी रीते आ मंधना रागो पण, संगीत वेत्ताओ) परस्सरना
संबंधानुसारे शोधी काढला छे.
- Jay Shree krushna

Saturday, July 17, 2021

Aum shree Mad Bhagavatam Adhyay-7/7 Speak Shree Naradji aum:

Aum shree Mad Bhagavatam Adhyay-7/7 Speak Shree Naradji aum:



 Aum shree Mad Bhagavatam Adhyay-7/7 Speak Shree Naradji aum:
  
नारद उवाच
નારદ ઉવાચ
अयं निष्किल्बिषः साक्षान्महाभागवतो महान् । “નિષ્પાપી ગર્ભ આ સાક્ષાત છે મહાન મહેદ્ ગુણે,
त्वया न प्राप्स्यते संस्थामनन्तानुचरो बली ॥१०॥
ભગવદ્ ભક્ત હોવાથી, હારથી તે નહિ મરે”
ईत्युक्तस्तां विहायेन्द्रो देवर्षेर्मानयन्वचः ।
માની દેવર્ષિની વાણી, વિમુક્ત માતને કરી,
અવતબિયમન્ચનાં પરિબ્રમ્પ વુિં થયૌ Inશ કરી પ્રદક્ષિણા હારી, ભક્ત જાણી, ગયે પુરી. ..૧૧
ततो नो मातरमृषिः समानीय निजाश्रमम् ।
તદા દેવર્ષિ હૈ આવ્યા માતાને, નિજ આશ્રમે,
જયાઘેદોન્નત ચાવજો મારામ: h?રા | આશ્વાસે કે “રહે વત્સ! જ્યાં લગી પતિ ના ફરે.” ..૧૨
तथेत्यवात्सीदेवर्षेरन्ति साप्यकुतोभया । “વારુ” કહી સુરષિને નિર્ભય આશ્રમે રહી,
यावदैत्यपतिोंरात्तपसो ન ચવર્તત રૂપ | ભેંશ જ્યાં લગી ઘેર—તપસ્યાથી ફર્યા નહિ. ...૧श्रीमद्भागवत
ऋर्षि पर्यचरत्तत्र भक्त्या परमया सती ।
ઋષિને સેવતી માતા, પરમ ભક્તિથી સતી,
अन्तर्वनी स्वगर्भस्य क्षेमायेच्छाप्रसूतये ॥१४॥ વાંરછી યથેચ્છ પ્રસૂતિ, માંગલ્ય ગર્ભનું ચહી. ...૧૪
ऋषिः कारुणिकस्तस्याः प्रादादुभयमीश्वरः । કૃપાળુ ઋષિએ તેને, ઉદ્દેશીને હુને ઇશે
ધર્મચ તત્ત્વ જ્ઞાનં મામઘુદ્દિર નિર્મર્સ III| ધર્મના તત્વનું શુદ્ધ, જ્ઞાન આપ્યું મુનીશ્વરે. ...૧૫
तत्तु कालस्य दीर्घत्वास्त्रीत्वान्मातुस्तिरोदधे । દીર્ધકાળ જતાં એ તો ભુલાયું સ્ત્રી સ્વભાવથી,
ત્રષિાનુદ્દીર માં નાપુનાથન સ્થિતિઃ iદ્દા | પરંતુ ઋષિ કૃપાથી, છે હવે એ સ્મૃતિ હજી ...૧૬
भवतामपि भूयान्मे यदि श्रद्दधते वचः । તમે વચન મારાં, શ્રદ્ધાથી ઉર ધારશે,
વૈરારી ધીઃ શ્રદ્ધાતઃ શ્રીવાઢાનાં રમે યથા Iઉગી | હું સમ, સ્ત્રી તથા બાળ, વિશુદ્ધ જ્ઞાન પામશે. ..૧૭
जन्माद्याः षडिमे भावा दृष्टा देहस्य नात्मनः । જન્માદિ ષડુ વિકારે છે દેહના, નવ આત્મના,
फलानामिव वृक्षस्य कालेनेश्वरमूर्तिना ॥१८॥ વૃક્ષનાં ફળની જેવાં, ઈશ્વર રૂપ કાળનાં. ...૧૮
आत्मा नित्योऽव्ययः शुद्ध एकः क्षेत्रज्ञ आश्रयः । આત્મા અવ્યય ને શુદ્ધ, એક ક્ષેત્રજ્ઞ આશ્રય,
વિચઃ સ્વદગ્ધતુર્થીવોડરજૂચનાવૃતઃ II?ll | નિર્વિકાર સ્વયં જાતિ, અસંગ, પૂર્ણ વ્યાપક. ...૧૯
एतैर्द्वादशभिर्विद्वानात्मनो लक्षणैः परैः । જ્ઞાની આત્મના બાર લક્ષણોની સહાયથી,
બટું મત્યદ્વાવું રે મોડ્યું ત્યરેન રબા | મેહદાયી અસદુભાવે, “હું મારું” દેહનાં તજી. .......૨૦
स्वर्णं यथा ग्रावसु हेमकारः
સુવર્ણ ખાણે ભળ્યું વ્હાણુ સાથ,
क्षेत्रेषु योगैस्तदभिज्ञ आप्नुयात् ।
વિધિ જણનાર,
क्षेत्रेषु
देहेषु तथात्मयोगै-
છે આત્મ તે રીત ભળેલ દેહે,
रध्यात्मविद्ब्रह्मगति
હત શા
અધ્યાત્મવિદ્દ યોગ-ગતિથી પામે. ...૨૧
अष्टौ प्रकृतयः प्रोक्ताखय एव हि तद्गुणाः । આચાર્યોએ કહી આઠ-પ્રકૃતિ તેમ ત્રિગુણ ૩
વિજાઃ કરાવાચે મને સમન્વયા રિરા | વિકારો સાળ છે એમાં, છે પુરુષ અનુગત. રર
देहस्तु सर्वसंघातो जगत्तस्थुरिति द्विधा । સમુહ સર્વ દેહ, બે ભાત જડ ચેતન,
શત્રવ મૃદયઃ પુરુષો નેતિ નેતિતત્ત્વજ્ઞાન //રરૂપ | નેતિ નૈતિ કરી બાદ, શોધ નિજ આત્મન. ૨૩
अन्वयव्यतिरेकेण विवेकेनोशतात्मना । એત પ્રેત છતાં ન્યારો, જ્ઞાનવાન વિવેકથી
सर्गस्थानसमाम्नायविमृशद्भिरसत्वरैः રકા | વિદ્વાન આત્માને જાણે, રૂપ સંસારનું મથી. ...૨૪
સુવર્ણ કાઢે
૧ આમના બાર લક્ષણોઃ-(૧) નિત્ય (૨) અક્ષય (૩) શુદ્ધ (૪) અદૈત (૫) શરીરાદીને જ્ઞાતા
(૬) સર્વના આશ્રય રૂપ (૭) અવિકારી (૮) સ્વયં પ્રકાશ (૯) સર્વના કારણ ૩૫ (૧૦) વ્યાપક (૧૧) અસંગ
(૧૨) આવરણ રહિત. ૨ આઠ પ્રકૃતિ-મૂળપ્રકૃતિ, મહત્તત્વ અહં કાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ૩ ત્રિગુણ-
સત્વ, રજ, તેમ, ૪ સોળ વિકારા-દશ ઇનિદ્રય, મન, પાંચ મહાભૂત.
सप्तम स्कन्ध
સુષુપ્તિ જાગૃતિ રવપ્ન બુદ્ધિની ત્રણ વૃત્તિને
અનુભવાય છે જેથી, તે સાક્ષી પરમાત્મા છે. ...૨૫
बुद्धेर्जागरणं स्वमः सुषुप्तिरिति घृत्तयः ।
६६७
ता येनैवानुभूयन्ते सोऽध्यक्षः पुरुषः परः ।।२५।।
एभित्रिवर्णैः पर्यस्तैर्बुद्धिभेदैः क्रियोद्भवैः ।
स्वरूपमात्मनो बुध्येद्गन्धर्वायुमिवान्वयात् ॥२६॥agn गात्मनु ३५, वायुने भयो. ...२६
કર્મ થી બદલાતી એ બુદ્ધિની ત્રિ-સ્થિતિથકી, #જ
एतद्द्वारो हि संसारो गुणकर्मनिबन्धनः ।
अज्ञानमूलोऽपार्थोऽपि पुंसः स्वप्न इवेष्यते ॥२७॥
દ્વાર સંસારનું એ છે, છે ગુણે કર્મ કારણુ,
मज्ञान-भूस, मिथ्या ते मासे छे २१जना सम. ...२७
तस्माद्भवद्भिः कर्तव्यं कर्मणां त्रिगुणात्मनाम् ।
बीजनिर्हरणं योगः प्रवाहोपरमो धियः ॥२८॥
તેથી તમે થવા નષ્ટ, ત્રિગુણ કર્મ બીજ જે,
४२। निवृत्त सुद्धिना-प्रपा योग-साधने, ...२८
तत्रोपायसहस्राणामयं
भगवतोदितः ।
આત્માનુભવ થાવાના, છે ઉપાયે (સહસધા,
यदीश्वरे भगवति यथा यैरञ्जसा रतिः ॥२९॥ २२ श्रीप्रभुभां प्रीति-थाय ते प्रभु ४८या. ...२८
गुरुशुश्रूषया भक्त्या सर्वलब्धार्पणेन च ।
ભક્તિથી ગુરુની સેવા, સમર્પણ પ્રભુ પદે,
सङ्गेन साधुभक्तानामीश्वराराधनेन च ॥३०॥ सत साधुतये। साथ माराधना, भने ...30
श्रद्धया तत्कथायां च कीर्तनैर्गुणकर्मणाम् । શ્રદ્ધા હરિ કથામાંહે, લીલા ને ગુણ-કીતને,
तत्पादाम्बुरुहध्यानात्तल्लिङ्गेक्षाहणादिभिः ॥३१॥ न ध्याये प्रभु tuat, भूति शन, ने. ...31
हरिः सर्वेषु भूतेषु भगवानास्त ईश्वरः । ભૂત માત્ર બિરાજે છે શ્રી-હરિ પરમેશ્વર,
इति भूतानि मनसा कामैस्तैः साधु मानयेत् ॥३२॥ सभ मावे यथा शति, पूरे सौ भन पछत. ...३२
एवं निर्जितषड्वगः क्रियते भक्तिरीश्वरे । આમ છ રિપુને જીતી, કરે ભક્તિ પરેશની,
सड थायछेति....33
वासुदेवे भगवति यथा संलभते रतिम् ॥३३॥ वासुदेव प्रभुभांडे
લીલા શરીરે
निशम्य कर्माणि गुणानतुल्यान्
वीर्याणि लीलातनुभिः कृतानि ।
રોમાંચ ને ગર્ગદ ४
यदातिहर्षोत्पुलकाश्रुगद्गद
સાનંદ નાચે કદી
प्रोत्कण्ठ उद्गायति रौति नृत्यति ॥३४॥
અદ્દભુત કર્મો,
सुणी, मतुल्य गुणने यस्त्रिी,
...38
यदा ग्रहग्रस्त इव कचिद्धस-
त्याक्रन्दते ध्यायति वन्दते जनम् ।
मुहुः श्वसन्वक्ति हरे जगत्पते
नारायणेत्यात्ममतिर्गतत्रपः
॥३५॥
ગાય રુવે
કદી હસે એ ગ્રહથી ગ્રસેલ, ને
આકેન્દતાં ધ્યાન ધરે, અને નમે,
निःश्वासनांभे, भरत हे,
“नाय ! नारायण, गत्पते." ...34
१७ रिपु-म, कोष, सोम, मोह, मद, म
કલનું
દ્રશ્ય
પુત્ર આદિક,
गृहा मही
पुमान्मुक्तसमस्तवन्धन-
તદી અને મુક્ત સમસ્ત બંધે,
स्तद्भावभावानुकृताशयाकृतिः
નિમગ્ન થાતાં પ્રભુ ભાવ, બે
निर्दग्धबीजानुशयो महीयसा
ત્યાં વાસના બીજ બળી જતાં, ને
भक्तिप्रयोगेण समेत्यधोक्षजम् ॥३६॥
ભક્તિ પ્રભાવે
મળતા મુકુન્દ,
अधोक्षजालम्भमिहाशुभात्मनः
અશુદ્ધ-બુદ્ધિ જનને, મુકુન્દની-
शरीरिणः संसृतिचक्रशातनम् ।
પ્રાપ્તિ ભવે છે ભવ-ચક્રે નાશિની,
तद्ब्रह्मनिर्वाणसुखं विदुर्बुधा-
તે બ્રહ્મ-નિર્વાણુ સુખ કહે
બુધ,
स्ततो. भजध्वं हृदये हृदीश्वरम् ॥३७॥
તેથી ભજે વ્યાપ્ત હુદે યહુદીશ્વર. ...૩૭
कोऽतिप्रयासोऽसुरबालका हरे-
હદે
વસેલા હરિને
ઉપાસતે,
रुपासने स्वे हृदि छिद्रवत्सतः
હે દત્ય-બાળ ! શ્રમ કહો પડે ?
स्वस्यात्मनः सख्युरशेषदेहिनां
સામાન્ય જે આત્મ સખા ભૂતાત્મના,
સામાન્યતઃ વિં વિષયો પતૈિઃ //રૂ૮
તેને તજી, લાભ શું ભેગમાં, ભલા ! કુટ
रायः कलत्रं पशवः सुतादयो
પશુ
कुञ्जरकोशभूतयः ।
ગૃહે ભૂમિ વિભવ કેશ કુંજર,
सर्वेऽर्थकामाः क्षणभङ्गुरायुषः
સમસ્ત અર્થ ક્ષણ ભંગુ આયુષ,
कुर्वन्ति मर्त्यस्य कियत्प्रियं चलाः ॥३९॥
કરે જનનું પ્રિય શું, સ્વયં ચલ? ...૩૯
एवं हि लोकाः क्रतुभिः कृता अमी
ય મળ્યાં આમ જ સ્વર્ગનાં સુખ,
क्षयिष्णवः सातिशया न निर्मलाः ।
વિશેષ અન્યથી, ક્ષયી, ન નિર્મલ,
तस्माद्दृष्टश्रुतदूषणं परं
તેથી, ન દેખેલ, સુણેલ હૃષણ
भक्त्यैकयेशं भजतात्मलब्धये ॥४०॥
અનન્ય ભક્તિથી હમે ભજે ઈશ. ...૪૦
यध्ययँह कर्माणि विद्वन्मान्यसकृन्नरः । પિતે વિદ્વાન છે માની કર્મો ઉદ્દેશથી કરે,
સોચતો વિપસમમોહં વિતે ઈમ્ II૪ શi | વિપરીત ફળ પામે, સ્વકર્મોનાં સુનિશ્ચિત. ....૪૧
सुखाय दुःखमोक्षाय संकल्प इह कर्मिणः । “સુખાર્થ દુઃખ નાશાથ,” કર્મો સંકલ્પથી કરે,
નામતીયા ફુલમહાયાઃ સુવાવૃતઃ Iકરા સકામી પામતા દુઃખ, ને નિષ્કામી સુખ લહે, ...કર
कामान्कामयते काम्यैर्यदर्थमिह पूरुषः । જે દેહાથે કરે કર્મો, ને વાંછે ભેગ, દેહ તે
સ હૈ તુ પારો મન્નુરો ચાત્યુતિ IIકરૂણા પરાય, ક્ષણ-ભગુર, આગમા-પાયી ” છે ખરે....૪૩
किमु व्यवहितापत्यदारागारधनादयः । તે પછી, દેહથી ફૂર સ્ત્રી પુત્રી ગૃહ શ્રી તથા
राज्यं कोशगजामात्यभृत्याप्ता ममतास्पदाः ॥४४|| રાજ્ય કેશ હસ્તી મંત્રી, આપ્ત કે દાસ વાત ક્યાં ? ..૪૪
૧ કાશ- ધનભંડાર ૨ કુંજર હાથી. ૩ વારંવાર આવતા અને જતો; અનિત્ય
सप्तम स्कन्ध
શું પ્રયોજન આત્માને અર્થોથી નાશવંત જે
पिना देहुना मेवा, मान-सिधुनी ने ? ...४५
11811
किमेतरात्मनस्तुच्छः सह देहेन नश्वरैः ।
अनर्थैरर्थसंकाशैनित्यानन्दमहोदधेः
निरूप्यतामिह स्वार्थः कियान्देहभृतोऽसुराः । વિચારો ! શાં સુખ પામ્યા સંસારે આ શરીરથી ?
निषेकादिष्ववस्थासु क्लिश्यमानस्य कर्मभिः ||४|| म मा अवस्थामा सोमयां : माया. ...४६
कर्माण्यारभते देही देहेनात्मानुवर्तिना । દેહી દેહે કરે કમે, આત્મ માની અનેકષા,
कर्मभिस्तनुते देहमुभयं त्वविवेकतः ॥४७॥ ५॥ ४ ५२ है, मेम या १२५२।. ....४७
तस्मादर्थाश्च कामाश्च धर्माश्च यदपाश्रयाः । તેથી ધર્માર્થ ને કામ રહ્યાં જે ઈશ આશ્રયે,
भजतानीहयात्मानमनीहं हरिमीश्वरम् ॥४८॥ ભજો નિષ્કામ ભાવેથી,
આત્મ-૨પ
परात्मने. ...४८
सर्वेषामपि भूतानां हरिरात्मेश्वरः प्रियः । સર્વ પ્રાણીંતણા તે છે હરિ આત્મ ઈશ પ્રિય,
भूतैर्महद्भिः स्वकृतैः कृतानां जीवसंज्ञितः ॥४९॥ ४i मेणे महाभूते ४ छ ७१ लप. ....४८
देवोऽसुरो मनुष्यो वा यक्षो गन्धर्व एव च । દૈત્ય દેવ મનુષ્યો કે યક્ષ ગંધર્વ કઈ હો,
भजन्मुकुन्दचरणं स्वस्तिमान्स्याद्यथा वयम् ॥५०।। ભજતાં મુકુન્દ સંધિને હું સમ શ્રેય પામશે. ...૫૦
नालं द्विजत्वं देवत्वमृषित्वं वासुरात्मजाः । ન દેવત્વ, ન દ્વિજત્વ ઋષિત્વ, અસુરાત્મને !
प्रीणनाय मुकुन्दस्य न वृत्तं न बहुज्ञता ॥५१॥ भु प्रसन्नतामा । माया। महुश्रुता.
દાને શૌચે વતે યજ્ઞ, તપે ના નાથ રીઝતા,
न दानं न तपो नेज्या न शौचं न व्रतानि च ।
प्रीयतेऽमलया भक्त्या हरिरन्यद्विडम्बनम् ॥५२॥ विशुद्ध मस्तिथी 03, डिया भी । था. ...५२
ततो हरौ भगवति भक्तिं कुरुत दानवाः ।
आत्मौपम्येन सर्वत्र सर्वभूतात्मनीश्वरे ॥५३।। આત્મ જેવા ગણી છે, સર્વ ભૂતાત્મ ઇશ્વર. ... ૫૩
...५१
ભગવાન હરિની તેથી કરજે ભક્તિ, દાનવ !
दैतेया यक्षरक्षांसि स्त्रियः शूद्रा ब्रजौकसः । દૈત્ય રાક્ષસ ને યક્ષ, શુદ્ર સ્ત્રી નેસ-વાસીએ,
खगा मृगाः पापजीवाः सन्ति ह्यच्युततां गताः।।५४॥ मा भृग। वो पापी पामे सराप मापन. ...५४
एतावानेव लोकेऽस्मिन्पुंसः स्वार्थः परः स्मृतः । મહ૬ લાભ ગણું તે આ લોકે એટલે જ, કે
एकान्तभक्तिर्गोविन्दे यत्सर्वत्र तदीक्षणम् ॥५५॥ मनन्य मस्ति गावि, न २ मा मधे. ...५५
SINDH
इति श्रीमद्भागवते महापुराणे सप्तमस्कन्धे ઈતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે સપ્તમસ્કન્ધ
सप्तमोऽध्यायः ॥७॥
सातमा अध्याय ॥७॥
Aum Jay Shree krushna aum

Friday, July 16, 2021

Gita Adhyay-




  _- Gita Adhyay- 
   In English- - God wants to explain the above matters.  Paramatma quotes consciously in the body through Yogamaya, while Jivatma is born unconsciously in the body through the hypnosis of Yogamaya.  We are born surrounded by lust.  The manifestation of God is motivated by compassion.  The birth of God is not called birth.  Called manifestation, called manifestation.  Conscious birth of God - Conscious birth is motivated by compassion, while Unconscious birth of our soul - Conscious birth is surrounded by lust.  That is why the birth and karma of God is divine (Gita, 2/3).  Lust is egocentric while compassion is egocentric.  God says: I am not born as a faint-hearted person, but as a result of my own Yogamaya, self-consciously experimenting with the power that gives birth to myself and manifesting in the body that needs the heart.
By M Gajjar, Jay Shree krushna
         01_-  _- YT & Blogger
_-YT- _-YT- https://youtu.be/2yly4X1G4eo
_- Blog- http://mtcmtc70.blogspot.com/2021/06/shradha-chikitsta-shukan-in-guj.html

Jay Shree krushna


Monday, July 12, 2021

Kirtan=2 on Dt.12/07/2021 by Manishbhai Gajjar


 Kirtan=2 on Dt.12/07/2021 by Manishbhai Gajjar
  
॥ कीर्तनकौस्तुभमाळा ॥
(पद राग गरची)
"लगाडी ते प्रीतिलाल, प्रीतलडि तें तो लगाडी;" ए राग प्रमाणे.
अति आनंदनो दिन आज, विहारीजीलाल पधार्या.
हरिजननो ते हरख्यो समाज, विहारीजीलाल पधार्याः (टेक)
सत्संगी जन सर्वने, आनंद उर उभराय;
आव्यु उत्तम पर्व छे, जाणे जोता ते एम जणाय,
विहारीजीलाल०--(१)
धर्मधुरंधर धरणीमां, जनहित फरो हमेश;
उज्ज्वळ कीर्ति आपनी, व्यापी विश्वमा एथी विशेष.
विहारीजीलाल० - (२)
विद्या वदनविषे वसी, दया वसी दिल्ल मांड;
सदगुणनी सीमा तमे, पेखी पूरण प्रेम पमाय.
विहारीजीलाल. -(३)
सूर्य समान प्रतापीछो, प्रगट प्रभुना पुत्र;
हरिजनना मुखकमळने, आज फूलाव्यां परम पवित्र.
विहारीजीलाल० -(४)
शीतळ चंद्र समानछो, शान्तिना करनार;
हरिजन नेत्रचकोरते, जुओ निरखे छे वारंवार
विहारीजीलाल-(५)
मेष समान महान छो, अंतर अधिक उदार;
पंडित पामे आपथी, सभा जनमा सारो सतकार.
विहारीजीलाल
(६)
अमृतनी दृष्टि करी, टाळ्या त्रिविधी ताप;
दर्शन दीधां दासने, धन्य धन्य प्रताप अमाप.
विहारीजीलाल.--(७)
काज करो सत्संगनां, वधो लक्ष गणी लाज;
सर्व मळी आशिष दे, सोपो श्रीहरि सुखसमाज.
विहारीजीलाल-(८)
पद ॥२॥
 Jay Shree krushna please write good comments on my blog thanks in advance

Online buy vintage kirtan books and pdf please massage on whatsapp not call +919408917251

             01  -Vintage BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, Email- mtc-89@outlook.com
_Amazon** https://www.amazon.in/shops/AMLK9K8BM8WCF?ref=sf_seller_app_share_new
-Fk**https://dl.flipkart.com/dl/product/p/itme?pid=RBKFVFN2Y2XS3M29&lid=LSTRBKFVFN2Y2XS3M29IOR8UV
-_Insta*https://www.instamojo.com/manish_trading_co/

JAY Shree krushna



Kirtan 12072021

             01  -Vintage BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, Email- mtc-89@outlook.com
_Amazon** https://www.amazon.in/shops/AMLK9K8BM8WCF?ref=sf_seller_app_share_new
-Fk**https://dl.flipkart.com/dl/product/p/itme?pid=RBKFVFN2Y2XS3M29&lid=LSTRBKFVFN2Y2XS3M29IOR8UV
-_Insta*https://www.instamojo.com/manish_trading_co/

JAY Shree Krushna

Ayurveda Astanghaday

Wednesday, April 28, 2021

Usually recited/ listened when bad Viruses and Germs

- Usually recited/ listened when bad Viruses and Germs
- About the Mantras:
These 11 Mantras are from Atharva Veda, Saunaka Sakha,
2nd Kanda, 31st and 32nd Sukta. This is addressed by the
Rishi Kanwa to Devatas namely Mahi, Chandra and
Aditya. This is popularly called Krimi Nasana Suktam.
Occasions to listen/recite:
Daily at any time
Usually recited/ listened when bad Viruses and Germs
attack our Body along with doctor prescribed treatment plan,
- Benefits of this Mantra:
It is believed that, this Vedic Chant, is capable of destroying
all bad Viruses & Germs attacking our Body during
Pandemic Times, by seeking the nature's power from Sun,
Moon and Mahi and also Cosmic Powered Vedic Chant
from Sages Atri, Kanwa, Jamadagni and Agastya, who are
masters of cleansing science.
- Meaning of this Mantra: (2.31)
1.Mighty is the destructive force of Indra: rays of the sun, breezes of the wind,
currents of electricity, showers of clouds, running waterS and catalytic
fragrances of yajna, these are destroyers of dangerous virus and germs of
disease. With these and with the resistant force of the body, I crush the germs
and viruses as I crush hard grain with the grinding stone.
2. We crush and destroy viruses and germs, those that are visible or invisible,
creeping ones as caterpillars, bugs in beds, fast running ones and those that
ramble around. (The virurses germs named are Kurooru, Algandoon,
Chaluna)
3. I destroy the hiding pests with a strong insecticide so that whether they
move or not, they become lifeless. Those that survive and those that don't, I
eliminate with the Vacha (spel) so that ultimately none survives.
- Meaning of this Mantra: (Continued) (2.31)
4. Germs and Viruses that abide in the intestines, in the hair on head, in and on
the ribs those that creep, sticking into the skin and consume the blood and
flesh, all these we destroy with Vacha.
5. All those germs and Viruses which thrive on mountains, in forests, on herbs
and trees, on and in the animals, in the waters, and those which infect our
bodies, all these we destroy the whole generation, along with their places of
breeding.
- Meaning of this Mantra: ((Continued) (2.32)
1. Let the sun when it is rising and when it is setting; kill the Viruses with its
rays which are in the earth and in the cows.
2. I destroy the germs and Viruses of varied colour, of four eyes, creeping ones
and white. I break all their back, I break their head, and I uproot them totally.
3. O germs and Viruses, I destroy you like how Sages like Atri, Kanwa,
Jamadagni and Agastya, who are masters of cleansing science, destroyed the
harmful Viruses with their powerful Vedic Chants.
4. The ruler (King) of these germs and Viruses is dead. The Chief (Sthapati) of
Viruses also dead. I killed their keeper of the fort. I Destroyed the
Viruses/Germs, whose breeder is gone. Their mother is dead, their brother is
dead, their sister is dead.
- Meaning of this Mantra: (Continued) (2.32)
5. I killed the neighbours (Vepa:) and further neighbours (pari Vepa) of those
Virruses and Germs and killed their all round defences and resistances. And I
killed all those which are too small (Kshullaka) and disgusting. Thus all those
visible and invisible germs and Viruses are killed alike and together.
6. O deadly Virus, O germ, I break your two horns, with which you strike. I
break your bag of poison in which you store the death sting for the victim.
Jay Dhanvantari bhagavan

Roga Nivārana

Arogya Mantra means-
-Roga Nivārana Sūktam
VERY RARE Chant from
ATHARVA VEDA
Lavation of AII Diseases
-About the Mantras:
These 8 Mantras are from Atharva Veda (Saunaka Shaka), 1st Kanda, 12th
and 13th Suktas, having 4 Mantras each. This is addressed by the Rishi
Brugu Angiras. This is popularly called Roga Nivaarana Suktam.
Benefits of this Mantra:
As per the Atharva Veda text, it is believed that, this Vedic Chant, is capable
of treating/ curing all types of diseases caused by rain, lightning, thunder,
sun light and heat. More specifically to all joints in the Body, cough, fever,
and headache.
-Occasions to listen/recite:
Daily at any time
Usually recited / listened while following doctor
prescribed treatment plan
Meaning of this Mantra: Given at the end of
this Video
-
- Meaning of this Mantra:
1. The first, life born out of the dark womb, it goes forward, covered in the
rays of light, overflowing, wind impelled, thundering with rain, breaking,
straight on, the one living force moving in three directions. That Benevolent
power, bless our physical existence and mind. Any natal disease born out of
exposure to sun, wind and rain. let it spare us from bad ailments.
2. As you pervade every limb with powerful presence, we acknowledge you
and offer proper homage. we honour and pay the homage to the power
which holds every parts and systems of the body together.
3. O physician, cure him, who is suffering from headache and other ailment
in the brain. Free him from cough and congestion that has affected every
limb and joints in his body. Let any ailments caused by the rain, or by wind,
or by heat and dryness be cured by diverting forest-trees and mountains.
Meaning of this Mantra: (Continued)
4. Let there be health and wellness to the upper parts of my body. Let there be
peace and well being to the lower parts of my body system. Let there be good
health for all the four parts of my body. Let there be peace, good health and
total well being for the whole body, mind and soul of my life system.
5. O Lord; Omnipotent; homage to electric energy, homage to thunder energy,
homage to the energy that strikes like a deadly bolt, and for that which attracts
and repels itself to the targets and into the porous materials, and by which you
strike at the enemy.
6. Homage to Lightening, the electric energy and to the source, where you
collect your power and heat. O centre of the energy and power of existence, be
kind to our body's health and bring us peace and wellness for our future
generations.
Meaning of this Mantra: (Continued)
7. Homage to Thunder and Lightening; the energy of the fall and flood,
homage to the force of your strike and the heat we create and collect. We
know the highest and ultimate source, the origin, where you stay, hidden in
the depth of spatial ocean at the centre of the universe.
8. O divine energy whom all forces of nature create and divine intellectuals of
humanity inspire, producing inviolable power, to shoot at the negative forces
in existence with nature and humanity. We pray you, honour you. Be kind and
gracious to us in our battle of life. Homage to you, O divine mother, Shakti,
all hail.
Jay Dhanvantari bhagavan

Monday, April 5, 2021

Just 050421

- Love and lust are quite opposite!
- Smruti= Intelligence, and Buddhi= Wisdom!
- Avidhya does not mean intellectual ignorance but it's spiritual blindness!
-

Monday, March 29, 2021

નિધૅનતા પર શામળા ના છપ્પા

   : નિર્ધનતા 
નિધન હોય ને વિદ્યા ભણ્યો, તેને કોઈ લેખે નવ ગણ્યા;
નિધન હાય રે રૂડે રૂપ, વૃથા જાય જ્યમ રણુમાં કૂપ,
નિધનપટ્ટામાં હોયે શુર, નિમેષ માત્ર ન શોભે નર;
નિધન હટ્ટો કટ્ટો દેહથી, કહે નઘરોળ સૌકે તેહથી.
નિધન હોય ને ઝાઝું જમે, પ્રેત કહી સૌ તેને દ;
નિધન કરે જે પરનાં કામ, નવરી કહેશે ખાધુ ગામ.
નિધન હાય ને ઝાઝું સૂએ, દરિદ્ર કહીને સામું ન જુએ;
દરિદ્ર થકે જે જાગે ઘણું, કહેશે કમ સુખ નહિ એ તણ',
નિધન જન જે થોડું ખાય, કયાંથી દેખે સ્વમા મા ?
નિધન ઝાઝા ખાવે બાલ, કરે લગાડી ન રહે તેલ.
નિધન હોય ને રહે જે મૌન, કહેશે એનુ' હૈયુ શૂન્ય
દરિદ્રપણે દાતારી થાય, ઘર વેચીને ભા જાતર જાય.
દરિદ્રપણે જે નવ ખર્ચાય, મારે એના સરખા જાય;
દરિદ્ર દીકરીના દ્રવ્ય લિયે, મેઢ સૌ કો મેણાં દિયે.
કૃધણાપણુ નિધન જે કરે, કહેરો કાલે ભૂખ્યો મરે;
ફોડવાર કહિયે શું કથી ? છૂટકે નિધનના કઈ નથી.
જરપતિ જે ઝાઝેરું' ખાય, તાલેવત કમી" કહેવાય;
જરપતિ જે ડેરું' જમેં, ભર્યા" મન સૌકાને ગમે.
શ્રીમત થઈ જે ઝાઝું સૂએ, સુખિયાં કહી સૌ સામું જુએ;
નિધનને ઝાઝી ઊંઘ અડે, તેને અઘારી કહીને નડે,

"દાતા" પર શામળા ના છપ્પા

 ૧: દાતા
સવ થકી મેટ કિરતાર, તેથી બીજે તે દાતાર
દાતા ભક્ત ને દાતા શુર, દાતા નારાયણનું નૂર. ૧
દાતા પંડિત દાતા રામ, દાતા નિર્મળ મોટું નામ;
દાતા જ્યાં જ્યાં પાગ જ ધરે, પવિત્ર તે પૃથ્વીને કરે. ૨
દાતા ગુણીજન સુંદિર શ્યામ, દાતા વૈકું ઠપદ વિરામ;
દાતા નિર્મળ રૂડા દેવ, દાતા સદૃગુરુ કેરી સેવ.
કોડ પ્રકાર જુઓ કહું કથી, દાતાથી કે મોટો નથી. ૩
[ દાહરા ]
વામન થયા શ્રીવિષ્ણુજી, જે કહાવે કિરતાર;
પરમેશ કીધા પળિયા, દેહ કમી" દાતાર. ૪
દાતા દિલ દરિયા સમા, કહેવા એક કર્ણ;
સવા પહોર સુધી આપતા, સવા ભાર સુવર્ણ. ૫
દાતા નર જ્યાં પગ ધરે, અડસઠ તીરથ હોય;
દાતા ગુણ દશ કટિયા, કથી શકે નહિ કોય. ૬
૧, મતલબ કે ધન બહુ ઉપયોગી છે, માટે ઉડાવી દેવું નહિ.
દાતાનાં દર્શન કરે, અડસઠ તીરથ સ્નાન,
દાતા દર્શનથી દિલ વિખે, ઇંદ્રાદિક પરસન્ન. ૭
આદિકુ નામ ઈશ્વર તણું, જગત જપે છે જા૫;
દાતા છે ઈશ્વર સમા, વેદ પુરાણે છા૫, ૮
શ્રી સુખ સંસારનું. તરે તારે હરિભક્ત;
દાતાની આશા કરે, વ્યક્ત પુરુષ
અયુક્ત. ૯
દાતા માટે દેવથી, ઈશ્વર સમાવડ આંક;
દાતા આગળ રાજરિદ્ધ, રૂડી તે સૌ રાંક. ૧૦
કે કહે માટી મૈદની, કે કહે માટો મેર;
દાતા ગુરુ દરિયા થકી, સાચા જેના શે'૨. ૧૧
કરપી હોય ફ્રોડાપતિ, લેપે તેની લાજ;
દાતા દુર્બળ દામા, કીરત કરે કવિરાજ. ૧૨
કરપી આભૂષણ કનકનાં, કર શાભાવા કાજ;
દાતા મુણિ અન્નથી, લઘુ કરપીને લાજ, ૧૩
પાપ કરીને ધન રળે, ધન પર વાળ ધૂળ;
તે પોતાને મુખ પડે, પામે સંકટ
ખાય નહિ, નહિ વાપરે, સંતોએ નવ સાથ;
મારું મારું કરતા મરે, અને ખાલી હાથ. ૧૫
દાટયું તે રહે દીસતું, ના'વે અભ'ક હાથ;
આવ્યું તે એળે જશે, પુણ્યપાપ બે સાથ. ૧૬
૧. દાતા દર્શન કારણે, દેવ જાત્રાએ જાય;
દાતા જ્યાં દૃષ્ટિ કરે, અડસઠ તીરથ સા નહાય,
થળ. ૧૪ દાતા
કે કહે મોટા કૂર્મ છે, કે કુહે માટે શેષ;
દાતાના ગુણ આગળ, લહા ન મોટું લેશ. ૧૭
જીવ અપાય છે જે ખમાં, જર તે નહિ અપાય;
જર હાલે જેને નહિ, તે દાતા કહેવાય. ૧૮
દાતા શે રાજા નહિ, દાતા શો નહિ ધન;
દાતા ગુણ હોય દેહમાં, રીઝે માગણ મન. ૧૯
સહસ્ત્ર સામદ છે શિવ તણા, કળી શકે નહિ કાય;
કુબેર કુબેર સૌ કે કહે, દાતા ગુણ જ્યાં જોય. ૨૦
જીવ આપ હેલ છે, જર આ જ જણાય;
વિત્ત આપે વખણાય છે, દાતા ગુણી ગણાય. ૨૧
ક્ષિતિ બાધી ખાળી જુઓ, દાતા હાય ન હોય;
કવિ સર્વ શ્રવણે સુણ્યો, કર્ણ સમે નહિ કેય. ૨૨
કેટિક વૃક્ષ છે કાષ્ઠમય, ચંદન વૃક્ષ કે ઠામ;
જાય સુગ'ધી જગતમાં, તદુવતું વેદ વિરામ. ૨૩
સિંહે કે શ્રવણે સાંભળ્યા, વન વન શિયાળ શ્વાન;
દાતા નરને ખાળિયે, દાતા સહિત સન્માન, ૨૪
સિંહ સાથે બાથ ભરે, સમુદ્ર તરીને જાય;
દાન દેતાં કચવાય નહિ, એ નર સૌમાં પૂજાય. ૨૫
દાતાને ધન વ્હાલું નહિ, વ્હાલું કરવું પુણ્ય;
તે દાતા જેને મળે, તેને શાની નૂન્ય ? ૨૬
મારું તારું' નવ મળે, ગુણ અવગુણુ નવ ગાય;
આપતાં ન
કરે આરતો, ધુમ વાતમાં ધાય. ૨૭ શામળના છપ્પા
તે આગળ
કૃષ્ણાર્પણ છેડે કરે, પૂરે
કરે, પૂરે જાચકના કેડ;
શ્રીકૃષ્ણજી, સદા રહે કર જોડ. ૨૮
શિવ નિમિત્ત શિવાપ, કરે દાન નિશદિશ;
તે આગળ એળગ કરે, આદ્ય ઉમાપતિ ઈશ. ૨૯
આપ સ્વારથથી આપતાં, હૃદય ન પામે રીઝ;
એ શી રીતે ઊગશે, ખડું શેકેલું બીજ ? ૩૦
પરમાર્થ સરસવ સમું, તે વડ વૃક્ષવત્ થાય;
દાતા તે પરમારથી, ધર્મ ની હારે ધાય. ૩૧
વસુ ખર વિહેવા વિશે, રૂડે રાચે , રંગ;
ઈશ્વરને અર્પણ થશે, બ્રાહાણ ભજન જગ્ન. ૩૨
બ્રહ્માપણુ દાતા કરે, ધારીને મન ધમ;
વારુ તેહ વિવાહમાં, કાંઈ ન બેસે કર્મ. ૩૩
લક્ષમી જેડી લક્ષધા, હજાર કોડાં લાખ;
દાતા ગુણે દાખે નહિ, રિદ્ધ ૨ળ્યો તે રાખ. ૩૪
પંડિત પુરાણુ સઘળાં ભણ્ય, સકળ શાસ્ત્ર સજેગ;
દાતા ગુણ દાખ્યો નહિ, પૂર્વજન્મના ભેગ. ૩૫
દાતાના
દાને કરી ભામ્ય ધરે છે ભાર;
તા આગળ કરગરે, ફ્રોડ વસા કિરતાર. ૩૬
શિવપુરાણ,


શામળા ના છપ્પા ૧

  
શામળના છપ્પા
૫: જરા
[ છપ્પા ]
જર માત ને તાત, બ્રાત તે જરને જાણે,
ડુહાપણું ચાતુરી દામ, દામ રાજા ને રાણા;
સગાં સહાદર સર્વ, દ્રવ્ય તે ધીરજ ધારી;
રંગ ને રૂપ અનુપ, દ્રય તે વઝુજ વેપારી;
જગતવશ તે જર થકી, ગરથ માંહી” ગુણ બહુ ગળું;
શામળ કહે, સ્વર્ગ સંચર, જેર હાય જે જર તણુ', ૧
જરને વશ છે જગત, રાય પશુ જરથી રીઝે;
તુવતી જરવથ હાય, જોર જશ જરથી લીજે;
જર સજજન સન્માન, જરે જશવંત કહાવે;
જરથી પામે જોખ, સતી શુભ કુળની આવે;
જનું જગતમાં જેર છે, જ૨ સકળ શોભા રહી,
શામળ કહે, જ૨ જેથી, જીવ અપાય કે હે સહી. ૨.
જામ ઉગારે દેહને, જે કે હાય લેવ; L
હું બલિહારી દામડા, સમરથ તું જ સદૈવ. ૧
દુશમન સરખા વશ કર્યા, પરનારી વશ થાય;
જેની ગાંઠ
દામડા, તેને શી ચિંતાય ? ૨
ચપળ ચકાર ને ચાતુરી, હાપણુ છુષ્ય ને ગૂઝ;
કામ મોહ ને વશીકરણ, એ લમીની સૂઝ, ૩
રૂપ સ્વરૂપ સહુ દામડા, સુલક્ષણે સહુ એહ;
દમડા માગે દેવ યમ, દાદુર માગે મેહ, ૪
કહો નહીં શું કરી શકે, જેની ગાંઠે બર્થ ?
હાલ હાલ હાજર કર, આપ ચિંતળ્યા અર્થ. ૫
દામ જેઠવા દહિલા, વાવરનારને વાણ;
જાળવતાં જુગ જાય પણ, ખૂટે પળમાં ખાણ, ૬
દુહો, દગ, ને દામ, ત્રણે જેડાના ટોક;
વઝા ન જાણે વેદના, પ્રસળ્યા તણી વોક, ૭
સે રૂપિયા જેહને
સવાશેરની કમ
હાડે તે હારે નહી, એ વાતે શેખ, ૮
સહઆ નગદ સજે જહાં, હસ્તી બળ એક હાથ,
વમી લાખ વસે જહાં, કાણું છતે તે સાથ ? હું
૧ પ્રથમ ધનનાં વખાણુ કરીને, પછી ધન કરતાં વિદ્યા
વધારે વખાણી.
વનનું જોબન વસંત રત, કામની જોબન કંથ;
મરદેવું જોબન માલ ધન, ચતુર. વિચારે ચંત, ૧૦
ચડ્યો બાલે મુખ માહરે, મેં વરસું તુજ મન;
તું જ નથી તે બાલતા, બોલે તારું ધન. ૧
કે કહે મોટું પુણ્ય છે, કે સાધન, કે વર્ત;
કો કહે સત્યે સૌ મળે, કે ડહાપણુથી તત’. ૧૨
કે કહે સૌ વિદ્યા થકી, કે કહે કપૂજ્યા દેવ;
કોઈ કહે ઉદ્યમ ઘણે, કે કહે સદ્ગુરુ સેવ. ૧૩
સહુ પંડિત મળી થાપિયું, લક્ષ્મી મોટી હોય;
એથી સર્વે નીપજે, માટુ અન્ય ન કેઇ. ૧૪
દામ જતાં દુનિયા ગઈ, ગયું સગપણ સહુ સાથ;
અકલ બુદ્ધિ આગળ ગઈ, આવી અદકી અનાથ. ૧૫
કુવા
કેરી છાંયડી, કુવામાંય સમાય;
મનારા નિર્ધન તણા, એળે વેળે જાય, ૧૬
ધનથી જશ ખડું પામિયે, ધનથી દીજે દાન;
ધનથી વશ વરતે સહુ, ધનથી સઘળે માને. ૧૭
ધનથી જજ્ઞ જ નીપજે, ધનથી કહે પવિત્ર;
થાય ધુને વશ વીનતા, ધનથી શત્રુ મિત્ર. ૧૮
ધન હાપણુ ધન ચાતુરી, ધન વિદ્યા ધન રૂપ;
ધન ઈષ્ટ જ ધન દેવતા, ધન ભલપણુ ધન ભૂપ. ૧૯
પાપ કમ પરસેવના, લેગ જોગ રંક રાજ;
પ્રવાસને પરપંચ છે, તે સહુ ધનને કાજ. ૨૦

Friday, March 26, 2021

Says Sri Narsinh Maheta.

નરસિંહ મહેતા કહે છે
શું થયું વેદ-વ્યાકરણ ભણ્ય, શું થયું રાગને રંગ જાયે,
શું થયું પ્રદર્શન સેવા થકી, શું થયું વરણના ભેદ જાણ્ય.
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા
જો આત્મારામ પરબ્રહ્મને ન જોયો.
હડીઓ કાઢ્ય હરિ ના મળે -
તું તીર્થમાં જ્યાં ત્યાં વિચરતો ધર્મ જાણીને ધસ્યો,
વૈરાગ્યથી વસ્તી તજીને વન વિષે જઈને વસ્યો.
ભગવાં ધરીને ભટકતો રહી પેટ ભીખીને ભર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
તે હોમહવન ઘણા કર્યા, ઘી હવનમાં હોમ્યાં ઘણાં,
તે ચાલતી નદીયે ચઢાવ્યાં દૂધ દહીં ગાયો તણાં.
આહાર એક જ વાર કરવો એવું વ્રત તે આદર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા !
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાસ્યસિ // પ૩ //
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા
સમાધૌ અચલા બુદ્ધિઃ તદા યોગમ્ અવાસ્યસિ.
નરસિંહ મહેતા કહે છે
શું થયું વેદ-વ્યાકરણ ભણ્ય, શું થયું રાગને રંગ જાયે,
શું થયું પ્રદર્શન સેવા થકી, શું થયું વરણના ભેદ જાણ્ય.
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા
જો આત્મારામ પરબ્રહ્મને ન જોયો.
હડીઓ કાઢ્ય હરિ ના મળે -
તું તીર્થમાં જ્યાં ત્યાં વિચરતો ધર્મ જાણીને ધસ્યો,
વૈરાગ્યથી વસ્તી તજીને વન વિષે જઈને વસ્યો.
ભગવાં ધરીને ભટકતો રહી પેટ ભીખીને ભર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
તે હોમહવન ઘણા કર્યા, ઘી હવનમાં હોમ્યાં ઘણાં,
તે ચાલતી નદીયે ચઢાવ્યાં દૂધ દહીં ગાયો તણાં.
આહાર એક જ વાર કરવો એવું વ્રત તે આદર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા !
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાસ્યસિ // પ૩ //
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા
સમાધૌ અચલા બુદ્ધિઃ તદા યોગમ્ અવાસ્યસિ
નરસિંહ મહેતા કહે છે
શું થયું વેદ-વ્યાકરણ ભણ્ય, શું થયું રાગને રંગ જાયે,
શું થયું પ્રદર્શન સેવા થકી, શું થયું વરણના ભેદ જાણ્ય.
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા
જો આત્મારામ પરબ્રહ્મને ન જોયો.
હડીઓ કાઢ્ય હરિ ના મળે -
તું તીર્થમાં જ્યાં ત્યાં વિચરતો ધર્મ જાણીને ધસ્યો,
વૈરાગ્યથી વસ્તી તજીને વન વિષે જઈને વસ્યો.
ભગવાં ધરીને ભટકતો રહી પેટ ભીખીને ભર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
તે હોમહવન ઘણા કર્યા, ઘી હવનમાં હોમ્યાં ઘણાં,
તે ચાલતી નદીયે ચઢાવ્યાં દૂધ દહીં ગાયો તણાં.
આહાર એક જ વાર કરવો એવું વ્રત તે આદર્યું,
શી રીતે ઈશ્વર રીઝશે, તે સારું કોઈનું શું કર્યું.
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા !
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાસ્યસિ // પ૩ //
શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા
સમાધૌ અચલા બુદ્ધિઃ તદા યોગમ્ અવાસ્યસિ,


Monday, March 22, 2021

Divya Prarthana Sanskrit to Gujarati

 Divya Prarthana
પ્રાતઃ અને સાયકાળની
પ્રાર્થના ઓ
નમસ્ત સતે તે જગકારણાય,
નમસ્તે ચિતે સર્વ લોકાઢયાય;
નડકૈતતત્તાય મુક્તિપ્રદાય,
નમે બહ્મણે વ્યાપિને શાશ્વતાય. ૧
હમેશાં રહેવાવાળા હે જગતના કારણરૂપ ! તને મારા નમ-
સ્કાર છે; સર્વ લેાકના આશ્રય, ચેતનસ્વરૂપ ! તને અમારા
પ્રણામ છે; કેવળ એક મુક્તિપ્રદાતા ! તને અમે નમસ્કાર કરીએ
છીએ અને હે સર્વ વ્યાપી નિત્યબ્રહ્મ ! તને અમારા પ્રણામ છે. ૧
ત્વમેક શરણ્ય ત્વમેક વરેણ્ય',
ત્વમેક જગત્પાલક સ્વપ્રકાશમ્ ;
ત્વમેક જગત્કર્તપાતૃ મહત્ત્વ,
ત્વમેક પર’ નિશ્ચલ નિવિક૯૫મ. ૨
પ્રભા ! તું જ અમારી રક્ષા કરવાવાળા છે. તું જ શ્રેષ્ઠ છે,
તું જ જગતને પાલક અને સ્વપ્રકાશક છે. હે પરમાત્મન ! તું
એક જ જગતકર્તા, રક્ષક અને સંહારકર્તા છે. તુ' એક જ સૌથી
મહાન, અચળ અને વિકારરહિત છે. ૨

ભયાનાં ભયં ભીષણુ ભીષણાનાં,
ગતિઃ પ્રાણિનાં પાવન પાવનાનામ
મહાચ્ચઃ પદાનાં નિયન્ત ત્વમેક,
પરેષાં પર રક્ષણ રક્ષણાનામ્. ૩
પ્રભા ! તમારું' આ લેકમાં કોઈ પાલક નથી કે કોઈ શાસક
નથી. તમારી કોઈ મૂર્તિ નથી. કારણોને પણ કારણ છે. તારે
ઉત્પાદક નથી અગર તારા કોઈ સ્વામી નથી. ૫
હે પરમાત્મન ! તું ભયાનકને પણ ભયભીત કરનારા છે.
ભીષણોને પણ ડરાવવાવાળા છે. તું જ અમારી ગતિ છે અને
પવિત્રોને પણ પવિત્ર કરવાવાળા તું જ છે. આપ મહારાજાના
પણુ મહારાજા છે, પરથી પણ ૫છે અને રક્ષા કરવાવાળાને
૫ણ તું રક્ષક છે. ૩
વયં ત્વાં સ્મરામ વય ત્યાં ભજામા,
વય ત્યાં
જગત્સાક્ષિરૂપે નમામઃ;
સદેક નિધાન નિરાલમ્બમીશમ્ ,
ભવામ્બાધિપાત શર’ વ્રજામ:. ૪
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ,
ત્વમેવ બંધુ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ,
ત્વમેવ સર્વ મમ દેવદેવ. ૬
ભગવદ્ ! તું જ અમારાં માતાપિતા છે. તે જ અમારા બંધુ
અને મિત્ર છે, તે જ અમારી વિદ્યા અને ધન છે. હે નાથ ! તું જ
અમારું સર્વસ્વ છે અને તું જ અમારા પૂજનીય, ઉપાસનીય દેવ
છે. તારે બદલે અમે ભૂલથી પણ બીજા કોઈનું પૂજન કરીશું નહિ ૬
ત્વમીશ્વરાણાં પરમં મહેશ્વર',
ત્વ દેવતાનાં પરમ હિ દૈવતમ્ ;
પતિઃ પતીનાં પરમ પ૨સ્તાદ્,
વિદામ દેવ ભુવનેશમીશ્ચમ્. ૭
પ્રભા ! તું મહેશ્વરીને પણ મહેશ્વર છે. તે દેવતાઓને પણ
પરમ પૂજ્ય દેવ છે, તું પતિઓને પણ અધિપતિ છે. હે સર્વ
જગતના શાસક ! અમે તારી સ્તુતિ તથા ઉપકારનું ગાયન અને
ચિંતવન સદા કરતા રહીએ. ૭
હે પરમાત્મન્ ! અમે આપનું જ સ્મરણ કરતા રહીએ.
આપનું જ ભજન કરીએ અને આપને જ જગતના સાક્ષી જાણીને
પૂજીએ. આપ એક છે, આપ બધાના આધાર છે અને તારા
પોતાનો આધાર તું પોતે જ છે. સંસારસમુદ્રમાં રક્ષા કરવાવાળું
વહાણ તું જ છે. હે પ્રભુ ! અમે તને જ પ્રાપ્ત કરીએ. ૪
ન તસ્ય કશ્ચિત્ પતિરતિ લોકે,
નશિતા નવ ચ તસ્ય લિંગમ્ ;
કીરણું" કરણાધિપાધિ પા,
ન ચાસ્ય કશ્ચિજજનિતા ન ચાધિ૫૩. ૫

સંધ્યા
# શને દેવીરષ્ટિય આપે ભવતુ પીતયે !
શરભિસ્રવતુ નઃ (ઋ. ૧૦-૯-૪)
હે દિવ્ય ગુણવાળા વ્યાપક પરમાત્મન ! આપ અભીષ્ટ
(ઇચ્છિત) તૃપ્તિને માટે અમને સુખકારક માર્ગ બતાવો અને
અમારા ઉપર સુખ અને આરોગ્ય વરસાવે.
ઇંદ્રિય-સ્પશમત્ર
૩પ્રાણ: પ્રાણ, ચહ્યું:
ચહ્યું,
૩% શ્રોત્ર શ્રોત્રમ્, ૩. નાભિઃ, છ હૃદયમુ,
૩% કે,
૩% શિ:, ૩બાહુભ્યાં ચશોખલમ્ , ૩%
લાક વાયુ,
હે જગતના પ્રાણુસ્વરૂપ પરમાત્મા, અમારી બુદ્ધિ પવિત્ર કરે !
દુઃખ દૂર કરનાર પ્રત્યે, અમારાં નેત્ર પવિત્ર કરે !
હે સર્વ જગતને ચલાવનાર વિભા, અમારા કંઠને પવિત્ર કરો !
હે મહાન પૂજનીય ઈશ્વર, અમારા હૃદયને પવિત્ર કરે !
સર્વને ઉત્પન્ન કરનાર પરમેશ્વર, અમારી નાભિને પવિત્ર કરે !
હે જ્ઞાનસ્વરૂપ પરમાત્મા, અમારા ચરણાને પાપકર્મમાં જતાં
રિકી પવિત્ર કર્મ માં પ્રેરે !
હે અવિનાશી ઈશ્વર, અમારી બુદ્ધિને વારંવાર પવિત્ર કરે !
હે આકાશસ્વરૂપ વ્યાપક પ્રત્યે અમારાં સવ અંગે
પવિત્ર કરે !
પ્રાણાયામમત્ર
ભૂઃ, ભુવઃ, ૩જી સ્વઃ, ૩છે મહે:,
તપ:,
હે પ્રાણસ્વરૂપ, હે દુઃખવિનાશક, હે સુખસ્વરૂપ, હે પૂજનીય,
હે સર્વોત્પાદક, હે જ્ઞાનસ્વરૂપ, હે અવિનાશી, અમને પવિત્ર કરો !
અઘમર્ષણમંત્ર
૩ઋતં ચ સત્ય ચાલીદ્ધાત્તપસોડધ્ય જાયતા તો
રાજાયત ! તતઃ સમુદ્રો અણવઃ !!
(ઋ. ૧૦-૧૯૦-૧)
સત્યજ્ઞાનસ્વરૂપ વેદ અને પ્રકૃતિ સર્વદા પ્રદીપ્ત પરમાત્માના
જ્ઞાનથી પ્રકટ થાય છે. પ્રલયકાળ અને પાણીથી ભરેલા સમુદ્ર
પણ તે જ સામર્થ્યથી ઉત્પન્ન થાય છે.
૩% સમુદ્રાદણવાદધિસંવત્સરી અજાયત ! અહા-
રાત્રાણિ વિદધક્રિશ્વસ્ય મિષતાવશી (ઋ. ૧૦-૧૯૦-૨)
જન,
» સત્યમ્.
કરતલકરપૃષ્ઠ.
હે પ્રભો ! અમારી વાણીમાં સત્ય બોલવાની શક્તિ આપો,
પ્રાણમાં જીવનશક્તિ આપે, નેત્રમાં જોવાની શક્તિ આપો, કાનમાં
સાંભળવાની શક્તિ આપો, નાભિ પવિત્ર કરો, કંઠ પવિત્ર કરો,
બાહુથી યશ અને બળ મેળવવાની શક્તિ આપે, પવિત્ર કાર્યો
કરાવી કરતલ અને કરપૃષ્ઠ પવિત્ર કરા.
સાજનમંત્ર
હુ%
૩ ભૂઃ પુનાતુ શિરસિ, ૩ ભુવઃ પુનાતુ નેત્રયોઃ,
૩ સ્વઃ પુના, કઠે, ૩ મહઃ પુનાતુ હૃદયે, હરે
જનઃ પુનાતું નાહ્યા ,
* ત૫: પુનાતુ પાદયોઃ,
સત્ય" પુનાતુ પુન: શિરસિ ૩% ખ બ્રહ્મ પુનાતુ સર્વત્ર

સર્વને વશમાં રાખનાર પ્રભુની સ્વાભાવિક શક્તિથી જ
દિવસ, રાત, પક્ષ, માસ અને સંવત્સર (વર્ષ) આદિ સમય પણ
બન્યા છે.
૩% સૂર્યચન્દ્રમસૌ ધાતા યથાપૂવમક૯પયત , દિવે
ચ પૃથ્વી' ચાન્તરિક્ષમા સ્વ:. (ઋ. ૧૦-૧૯૦-૩)
સર્વને ધારણ કરનાર પ્રભુએ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, આકાશ,
પૃથ્વી અને સુખદાયક જગત જેમ પૂર્વ ક૯૫માં બનાવ્યાં હતાં તેમ
આ કેમ્પમાં પણ બનાવ્યાં છે.
શને દેવી
બાલીને ફરીથી ત્રણ આચમન કરવાં.
મનસા પરિક્રમણના મંત્રો
# પ્રાચી દિગશિરધિપતિરસિતા રક્ષિતાદિત્યા
ઈસવઃ તેભ્યો નાધિપતિ નમે રક્ષિતૃ નમ
'ઈયુ નમ એભ્ય અસ્તુ. યાડસ્માર્બેષ્ટિ યુ વય”
દ્વિષ્યસ્ત રે જન્મે હૃદમ:. (અથર્વકાર્ડ ૩-ર૭–૧)
પૂર્વ દિશાના સ્વામી જ્ઞાનરૂપ પરમાત્મા છે, તે બંધરહિત
એટલે સ્વતંત્ર છે, તે અમારું રક્ષણ કરનારા થાવ. સૂર્ય નાં એ
પ્રભુનાં કિરણા ખાણરૂપ છે; અર્થાત તે દ્વારા સંસારનું રક્ષણ
કરે છે.
એ પ્રભુને અમારા નમસ્કાર હો, એ રક્ષણ કરનારને
અમારા નમસ્કાર હા, એ બાણાને અર્થાત રક્ષણનાં સાધનોને
જોઈ અમારું મસ્તક પ્રભુને નમતું રહે.
જે અમારા દ્વેષ કરે અને અમે જેને વૈષ કરીએ એ ઉભય
દ્વષ્ટાએ અમે પ્રભુના ન્યાયમાં જઈ એ; જેથી અમારે દ્વેષ દૂર
થાય અને અમે પરસ્પર મિત્ર બનીએ.
છ દક્ષિણાદિગિન્દ્રોડધિપતિરિતરશ્ચિરાજી રક્ષિતા
પિતર ઈષવ: તેભ્યા (અથવકાડ ૩-૨૭–૨)
દક્ષિણ દિશાના સ્વામી પૂણ” એશ્વર્યવાન પરમાત્મા છે.
તિય ક પશુ આદિ પ્રાણીઓમાં પણ એ વિરાજમાન છે. બળ,
બુદ્ધિ અને સદાચારવાળા વિદ્વાન માણસે પ્રભુના બાણસ્વરૂ૫ છે;
અર્થાત તેઓ મારફત જગતનું રક્ષણ કરે છે.
છ પ્રતીચી દિગ્ગડધિપતિઃ પૃદાકુરક્ષિતાન્ન-
મિષવ: તેજો૦ (અથવકાડ ૩-ર૭-૩)
પશ્ચિમ દિશાના સ્વામી સર્વશ્રેષ્ઠ પરમાત્મા છે, તે મનુષ્યમાં
જ્ઞાન અને વાણી આપનાર છે, તે રક્ષણ કરનાર
અને અન્ન
તેના બાણસ્વરૂ૫ છે; અર્થાત્ તે દ્વારા પ્રભુ જગતને નિભાવે છે.
૩ઉદીચી દિકસમાધિપતિસ્વજો રક્ષિતાશનિરિ-
(અથવકાડ ૩-ર-૪)
ઉત્તર દિશાના સ્વામી શોતસ્વરૂપ પરમાત્મા છે. તે સ્વયંભૂ
છે, અશનિ-વિદ્યુતાદિ તેજ તેમનાં બાણુસ્વરૂપ છે; એટલે કે તેનાથી
જગતનું રક્ષણ કરે છે,
૩% છુવા દિગ્વિષ્ણુરધિપતિઃ કમાણગ્રી રક્ષિતા
વિરુધુ ઈષય: તેભ્યા
(અથવ. ૩-ર૭-૫)
નીચેની દિશાના સ્વામી સર્વવ્યાપક પરમાતમાં છે. ઉપર
જોવામાં આવતી કાળાશ અથવા વરસાદનાં કાળાં અને ધોળાં

થવઃ, તેભ્યo
વાદળાં એ વિશ્વમૂતિ” પરમાત્માના ગ્રીવાસ્થાને છે, અને વરસાદ-
થી ઉત્પન્ન થનારી ઔષધિઓ પ્રભુના બાણુરૂપે છે. અર્થાત
ઔષધીઓ રક્ષણનું સાધન છે.
૩% ઊર્ધ્વ દિગ બૃહરપતિરધિપતિઃ શ્વિનો રક્ષિતા
વર્ષમિષવ: તેo ( અથવકાર્ડ ૩-ર૭-૬ )
ઉપરની દિશાના સ્વામી વાણીના અધિપતિ તથા સર્વથી
મહાન પરમાત્મા અધિષ્ઠાતા છે, તે સર્વથા શુદ્ધ છે અને વરસાદ
પ્રભુના નાણસ્વરૂપ છે એટલે તે દ્વારા તેઓ સંસારનું રક્ષણ
ઉપસ્થાનના મંત્રો
» ઉદ્રય તમસસ્પરિ સ્વઃ પશ્યન્ત ઉત્તરમ્ ા દેવ
દેવત્રા સૂર્યમગમ જ્યોતિરુત્તમમ્. (ઋ૦ ૧-૫૦–૧૦)
પરમાત્મા અંધકાર(પાપ)થી દૂર છે. સર્વત્ર વિદ્યમાન
તેમ જ સુખસ્વરૂપ છે. સર્વથી ઉત્કૃષ્ટ અને દેવાના પણ અધિદેવ
છે. એવા ચરાચર જગતના આત્માસ્વરૂપ અને ઉત્તમ તેજ સ્વરૂપ
પરમાત્માનો સાક્ષાત્કાર કરવાને માટે અમે તેમને શરણે જઈએ છીએ.
૩% ઉદુત્ય જાતવેદસં દેવે વહનિત કેતવઃ | દશે
વિશ્વાસ સૂયમુ.
(ઋ. ૧-૫૦–૧)
જેનાથી વેદ તથા સૂર્યાદિ ઉત્પન્ન થયા છે, એવા ચરાચરના
આત્મસ્વરૂપ તે દેવને જગત સારી રીતે જાણી શકે તે માટે
સંસારની રચના સર્વત્ર ફેલાઈ રહી છે.
* ચિત્રદેવાનામુદગાઇનીકે' ચક્ષુમિત્રસ્ય વરુણ-
સ્થાપ્ન: આમાધાવા પૃથિવીઅન્તરીë સૂર્ય આત્મા જગત-
તિસ્થષશ્વ સ્વાહા..
(ઋ. ૧-૧૧૫–૧)
પરમાત્મા વિદ્વાનોને પણ ચકિત કરનાર, મહાન બલ-
સ્વરૂ૫, વાયુ, જલ અને અગ્નિને પણ નિયમમાં રાખનાર તરીકે
પ્રકટ છે. સ્વર્ગ, પૃથ્વી અને આકાશમાં તે વ્યાપક છે. તે પ્રભુ
સ્થાવર અને જગમ જગતને અંતર્યામી છે. તે પરમાત્માની
અમે ભક્તિ કરીએ છીએ.
છ તથ્યક્ષદેવહિત પુરતાછુકમુચ્ચરત, પશ્યમ
શરદ: શતં જીવેમ શરદ: શહૈ શણુયામ શરદ: શત
પ્રબવામ શરદ: શતમદીના: શ્યામ શરદ: શતે ભૂયક્ષ
શરદ: શતાતુ.
(યજુ. ૩૬-૨૪)
વિદ્વાનોના સહાયક એવા તે શુદ્ધસ્વરૂપ પરમાત્મા સૃષ્ટિની
પૂર્વે થી પણ બધાને દોરનાર અને પ્રેરનાર છે. તે પરમાત્માની
કૃપાથી અમે પરાધીનતાથી રહિત થઈ ને સો વર્ષ સુધી તેના
મહિમાને જોઈ એ, સો વર્ષ સુધી જીવીએ, સો વર્ષ તેનાં ચશોગાન
સાંભળીએ, સો વર્ષ સુધી તેનાં ગુણગાન કરીએ અને એ જ
પ્રમાણે તેથી વધારે જીવીએ તો પણ તે પ્રમાણે વતી એ.
ગાયત્રી મંત્ર
આ મંત્રનો ઓછામાં ઓછા પાંચ મિનિટ સુધી જપ કરવા.
૩% ભૂર્ભુવઃ સ્વઃ, તત્સવિતુર્વરેણ્યમ્ ભર્ગો દેવસ્ય
ધીમહિ, ધિયો યો નઃ પ્રચોદયાત (ઋ. ૩-૬૨-૧૦ યજુ.
૩૬-૩)
તે પરમાત્મા રક્ષણકર્તા, પ્રાણસ્વરૂપ, સર્વ દુઃખોને દૂર


Wednesday, March 10, 2021

What's investment?

 ** Life is an investment (in products N property not in money like FD) depending on what you
chose to invest in!, and 💰 money and investment are EQUAL! Shree krushna......

Saturday, February 27, 2021

vintage Sanskrit books to Gujarati Hindi English and Coins stamps etc

vintage Sanskrit books to Gujarati Hindi English and Coins stamps etc

vintage Sanskrit books to Gujarati Hindi English and Coins stamps etc

vintage Sanskrit books to Gujarati Hindi English and coins stamps etc

-Vintage books Sanskrit To Hindi, English, Gujarati, coins, stamps,only for online buy _Az** https://www.amazon.in/shops/AMLK9K8BM8WCF?ref=sf_seller_app_share_new-Fk**https://dl.flipkart.com/dl/product/p/itme?pid=RBKFVFN2Y2XS3M29&lid=LSTRBKFVFN2Y2XS3M29IOR8UV -**Insta- https://www.instamojo.com/manish_trading_co/shree-gauri-jatak-yr1931-jyotish-apurv-chama/

Tuesday, February 2, 2021

अथ श्रीमद्धगवद्वीतामाहात्म्यम्

श्रीपरमात्मने नमः
अथ श्रीमद्धगवद्वीतामाहात्म्यम्‌
 गीताशासख्रमिद पुण्यं यः पठे्रयतः पुमान्‌ । 
 विष्णोः पद्मवा्नोति भयश्षोकादिवजितः ॥१॥ 
 गीताध्ययनरीटस्य प्राणायामपरस्य च । 
 नैव सन्ति हि पापानि पूर्वैनन्मङ्तानि च ॥२॥
मरनि्मोँचनं पुंसां जलल्ञानं दिने दिने । 
 सचछद्गीताम्भसि ञानं संसारमलनाशनम्‌॥६३॥ 
गीता सुगीता कर्तव्या किमन्यैः शाखविस्तरै। 
 या स्वयं पद्मनाभस्य मुखपद्यादिनिःखता ॥४॥
 भारतागतसर्वस्वं विष्णोवैकत्राद्विनिःखतम्‌।
 गीतागङ्गोदकं पीत्वा पुनजैन्म न विद्यते ॥५॥ 
सर्वोपनिषदो गावो दोग्धा गोपानन्दनः।
पार्थो वत्सः सुधीभोक्ता दुग्धं गीतामृतं महत्‌॥६॥ 
एकं शाखं देवकीपुत्रगीत-
मेको देवो देवकीपुत्र एव । 
 एको मन्त्रस्तस्य नामानि यानि
 कर्माप्येकं तस्य देवस्य सेवा ॥७॥ ‌

Wednesday, January 20, 2021

Az, sd, fk, YT,

https://www.amazon.in/shops/AMLK9K8BM8WCF?ref=sf_seller_app_share_new
  -Vintage books, coins, stamps, https://www.amazon.in/shops/AMLK9K8BM8WCF?ref=sf_seller_app_share_new
http://www.snapdeal.com/product/page/654012148289?vendorCode=S41bdc
https://dl.flipkart.com/dl/product/p/itme?pid=RBKFVFN2Y2XS3M29&lid=LSTRBKFVFN2Y2XS3M29IOR8UV - https://youtu.be/SkJKjbh_S1Q - https://g.co/payinvite/tu6fG 
- Vintage Sanskrit books and pdf..

Friday, January 15, 2021

Thursday, January 7, 2021

Ratishastra Gujarati

" What God in the might of His Wisdom and the
greatness of His love, has created, no man or woman need be
ashamed to read, talk of, learn and know. For it can not be
that He has so ordered it that knowledge so essential to the
well-being of mankind can be destructive to moral purity.”
Dr. Cowan.
શ્રી જગદુત્પાદ જગદીશ્વરે પિતાના પ્રજ્ઞા પ્રભાવથી અને પ્રેમમહત્તાથી
જે કાંઈ પણ નિર્માણ કરેલું છે, તેના વાચનથી પ્રતિપાદ નથી, શિક્ષણથી
અને જ્ઞાનથી પુરૂષ કીંવા સ્ત્રીને લજજીત થવાનું કાંઈ પણ પ્રયોજન નથી.
કારણકે, તે (પરમાત્મા) જીવના હિતમાટે નીતિના સિદ્ધાંતોને હાનિકારક
થાય. એ ઉપદેશ આપે; એ અશક્ય છે.
ડાકટર કૌન.

Wednesday, January 6, 2021

Bitcoin Zebpay

Be a part of 3M+ ZebPay community using referral code 'REF47309364'. Verify your account and start earning. Download the app: http://link.zebpay.com/ref/REF47309364

Sign-up Google pay

This Diwali, get onto digital payments with me on Google Pay, a simple and secure payment app by Google. Enter my code tu6fG - just before your first payment. Once your first payment is successful, you’ll get ₹21 cashback and a bonus Diwali welcome gift from Google worth up to ₹1,000! https://g.co/payinvite/tu6fG

Buy Bitcoin

   Buy Bitcoin very easy=
   Hey! getting into crypto has never been so easy, sign up on CoinSwitch Kuber using my referral. Hurry, first 3 users will get Rs. 50 worth FREE BTC. Link expires in 24 hours https://coinswitch.co/in/refer?tag=wTdu


Sunday, January 3, 2021

1Shree Valmiki Ramayan Sundar kand Sanskrit to English

॥ श्री रामदूत हनुमन् भव सन्निधं मे ।।
बायकथा
लागलं च समाविद्धं प्लवमानस्य शोभते ।
अम्बरे वायुपुत्रस्य शाकध्वज इवोच्छ्रितः ॥
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं ।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये ॥
“Where the mind is without fear
and the head is held high;
“Where knowledge is free;
“Where the world has not been
broken up into fragments by narrow
domestic walls;
“Where words come out from the
depth of truth;
“Where tireless striving stretches
its arms towards perfection;
“Where the clear stream of rea.
son has not lost its way into the dreary
desert sand of lust and greed;
"Where the mind is led forward
into ever widening thought and action:-
"Into that heaven of freedom, my
Lord, let Aryavarta awake once again.


॥ यतो धर्म स्ततो जयः ॥
कूजन्त रामरामेति मधुरं मधुराक्षरम् ।
आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् ॥
A bow to Sage Valmiki of the Sweet tupe
of the Indian Cuckoo who sitting on a branch of the
tree of Poetry makes the world resound with the
Sweet-words "Rama, Rama".
Oh ! behold the most perfect work of the Poet,
which is like the immense Universe, the creation of
the Harmonizing Potency (TIT ATAT) of the Limitless
Omnipotent Self-Effulgent Lord, where prominently
appear the three qualities बोधन, मोहन and शोधन
( i. e. teaching excellent mürality, creating
infatuating charm of poetry, and causing purification
of the soul by investigation & research into the realms
of the physical and spiritual world).
It is clear that a close blending of these three
qualities in due proportion cannot be seen except in
the work of the Omniscient. A work rises in estimation
in proportion to the extent of the existence of these
godly virtues therein. On a comparison of this (Adi-
Kavya) Ancient Epic Poem in Sanskrit literature,
namely the Ramayana of Valmiki, with the other
works of the world, the first two merits, namely
morality and charm come out prominently. In testi-, 

money hereof, it is enough to say that even after the
lapse of thousands of years, that work gives to the
whole world unparallelled instruction in morality &
charm. Everybody knows in what high esteem it
is held by Indian Aryans. The testimony of the
English Professor Monier Williams and Monsieur M.
Chezie, the well-known grammarian of the Royal
College of France shows that even in Europe it is
considered to be very valuable.
Prof. Monier Williams says:-
“There is not in the whole range of Sanskrit
literature, a more charming poem than the Ramayana.
The classical purity, clearness and simplicity of its
style, the exquisite touches of true poetic feeling with
which it abounds, its graphic descriptions of heroic
incidents and nature's grandest scenes, the deep
acquaintance it displays with the conflicting workings
and most refined emotions of the human heart, all
entitle it to rank among the most beautiful compo-
sitions that have appeared at any period or
country.
in any
The character of Rama is nobly portrayed. .......
As for Bharata and Lakshmana, they are models of
fraternal duty; Kaushalya of maternal tenderness;
Dasharatha of paternal love; Sita engages affections
and our interest-Indeed Hindu wives are generally
perfect patterns of conjugal fidelity; nor can it be
doubted that in this delightful portrait of the
Pativrata or devoted wife we have true representations
of the purity and simplicity of Hindu domestic, 

એક અક્ષૌહિણી સૈન્ય એટલે??

એક અક્ષૌહિણી સૈન્ય એટલે ૨૧૮૭૦ રથ, ૨૧૮૭૦ હાથી, ૬૫૬૧૦
અશ્વ, ૧૦૯૩૫૦ પાયદળ - બધાં મળીને ૨,૧૮,૭૦૦ એક અક્ષૌહિણીની
સંખ્યા થાય. મહાભારતના યુદ્ધમાં ૧૮ અક્ષૌહિણી સેના હતી. ઓછામાં ઓછી
ગણતરી કરવામાં આવે તો આશરે ચાલીસ લાખ વીરો આ યુદ્ધમાં એકઠા થયા
હતા. આ લોકો ભારતીય સભ્યતાની જીવંત મૂર્તિઓ હતા. તેઓમાંથી થોડાક
ગણતરીના માણસો જ બચ્યા, બાકીના બધા કપાઈ મૂઆ. આ પ્રમાણે ભારતના
વીર પુરુષો કપાઈ જવાથી ભારતીય સભ્યતા ઘણીખરી નષ્ટપ્રાય થઈ ગઈ.

ગીતાજી


Saturday, January 2, 2021

श्रीतुलसीकृत रामायण

श्रीतुलसीकृत रामायण
શુદ્ધ ગુજરાતી ભાષાંતર
अरण्यकाण्ड प्रारंभ
श्लोकाः-मूलं धमतरोविवेकजलधेः पूर्णेन्दुमानन्ददम् ।
वैराग्याम्बुजभास्करं ह्यघधनध्वान्तापहं तापहम् ॥
मोहाम्भोधरपूगपाटनविधौ स्वःसम्भवं शंकरम् ।
वन्दे ब्रह्मकुलं कलङ्कशमनं श्रीरामभूपप्रियम् ॥१॥
ધર્મરૂ પી વૃક્ષના મૂળ, વિવેકરૂપી સમુદ્રને આનંદ દેનાર પૂર્ણ ચંદ્ર, વૈરાગ્યરૂપી કમળને
(ખીલવનાર) સૂર્ય, પાપરૂપી ગાઢ અંધકારને નાશ કરનારા, (ત્રણ) તાપને હણનારા, મેહરૂપી
વાદળાના સમૂહને છિન્નભિન્ન કરવામાં આકાશથી ઉત્પન્ન થનાર પવનરૂપ, બ્રહ્મદેવના વંશજ (કુળમાં
ઉત્પન્ન થયેલ), કલંકનો નાશ કરનાર અને શ્રીરામરાજાને પ્રિય શંકરને હું નમું છું. ૧
सान्द्रानन्दपयोदसौभगतनुं पीताम्बरं सुन्दरम् ।
पाणौ बाणशरासनं कटिलसत्तूणीरभारं वरम् ॥
राजीवायतलोचनं धृतजटाजूटेन संशोभितम्
सीतालक्ष्मणसंयुतं पथिगतं रामाभिरामं भजे ॥२॥
ગાઢ આનંદમય અને મેઘ સમાન સુંદર શરીરવાળા, સુંદર પીળાં વસ્ત્રો ધરનારા, હાથમાં
ધનુષ-બાણવાળા, કેડમાં શોભતા ભાથારૂપ ભારવાળા, શ્રેષ્ઠ, કમળ સમાન વિશાળ નેત્રોવાળા,
( મરતક પર ) ધરેલા જટાજૂટથી સારી રીતે શોભી રહેલા અને સીતાલક્ષ્મણ સહિત માર્ગમાં
જતા પરમ આનંદદાયક શ્રીરામચંદ્રજીને હું ભજું છું. ૨
સોહ-ઉમા રામ ગુન ગૂઢ, પંડિત મુનિ પાવહિં બિરતિ 28
* પાવહિં મેહ બિમૂઢ, જે હરિ બિમુખ ન ધમ રતિ ૧// શe
(શ્રી મહાદેવજી કહે છે : ) હે પાર્વતી ! શ્રીરામના ગુણો ગૂઢ છે; પંડિતો અને મુનિઓ
તે સમજી વૈરાગ્ય પામે છે; પરંતુ જે ભગવાનથી વિમુખ છે અને જેને ધર્મમાં પ્રેમ નથી, તે
મહામૂઢ માહ પામે છે. 

અમૃતનાદોપનિષદ્

// અમૃતનાદોપનિષદ્ //
આ ઉપનિષદ્ કૃષ્ણ યજુર્વેદ સાથે સંબંધિત છે. આ ઉપનિષમાં પ્રણવની ઉપાસના સાથે યોગનાં છ અંગો-
પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, પ્રાણાયામ, તર્ક (સમીક્ષા) અને સમાધિ વગેરેનું વર્ણન કરવામાં આવેલું છે. પ્રાણાયામની
વિધિ, કારની માત્રાઓનું ધ્યાન, પાંચ પ્રાણોનું સ્થાન અને રંગોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. યોગ સાધકે
ભય, ક્રોધ વગેરે માનસિક વિકારોથી મુક્ત બનીને, આહાર-વિહાર, ચેષ્ટા-કર્મ, સુવુ-જાગવું ઇત્યાદિ કર્મોને સંતુલિત
બનાવી રાખવાનો નિર્દેશ છે. સાધનાના ફળસ્વરૂપ દેવતુલ્ય જીવનની પ્રાપ્તિથી માંડી, બ્રહ્મ નિર્વાણ સુધીની ઉપલબ્ધિનું
માર્ગદર્શન આપવામાં આવેલ છે.
| શાંતિપાઠઃ |
ॐ सह नाववतु। सह नौ भुनक्तु। सह वीर्यं करवावहै।
तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै।।
ॐ शान्तिः शान्तिः शान्तिः॥
હે પરમાત્મનું! આપ આપણા બંનેયની (ગુરૂ-શિષ્ય) એક સાથે રક્ષા કરો. આપણા બંનેયનું એક
સાથે પાલન કરો. આપણે બંનેય એક સાથે શક્તિ અજિત કરીએ. આપણા બંનેયની ભણેલી વિદ્યા
તેજસ્વી (પ્રખર) બનો. આપણે બંને એકબીજા પ્રત્યે ક્યારેય ઇર્ષા-દ્વેષ ન કરીએ. હે શક્તિ-સંપન્ન!
(અમારા) ત્રિવિધ (આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક) તાપોનું શમન થાવ, અક્ષય શાંતિની
પ્રાપ્તિ થાવ.
शास्त्राण्यधीत्य मेधावी अभ्यस्य च पुनः पुनः।
परमं ब्रह्म विज्ञाय उल्कावत्तान्यथोत्सृजेत्॥२॥
પરમ જ્ઞાનવાન મનુષ્યનું, એ કર્તવ્ય છે કે, તે શાસ્ત્રાદિનું અધ્યયન કરીને, વારંવાર એનો
અભ્યાસ કરતાં, બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિ કરે. વિદ્યુતુના પ્રકાશ સમાન, આ ક્ષણ-ભંગુર જીવનને (આળસ-
પ્રમાદમાં) નષ્ટ ન કરે..૧//
ओंकाररथमारुह्य विष्णुं कृत्वाथ सारथिम्।
ब्रह्मलोकपदान्वेषी रुद्राराधनतत्परः।।२॥
૩ૐકાર રૂપી રથમાં આરુઢ થઇને તથા ભગવાન વિષ્ણુને, પોતાના સારથિ બનાવીને, બ્રહ્મલોકના
પરમપદનું ચિંતન કરતાં-કરતાં, જ્ઞાની પુરુષ દેવાધિદેવ ભગવાન્ રુદ્રની ઉપાસનામાં, તલ્લીન
રહે./રો
(પ્રાણ, અગર લૌકિક સુખોના ઉપભોગ ઉપર આરુઢ થઇ જાય છે, તો ક્ષીણ બની જાય છે. જ્યારે રેડિયો-
તરંગો પર, ધ્વનિને આરોપિત (સુપર ઇમ્પોજ) કરવામાં આવે છે તો રેડિયો તરંગો કૅરિયર (રથ) બનીને એ ધ્વનિને
વિશ્વભરમાં પહોંચાડી દે છે. એજ પ્રમાણે ઉૐકાર પર આરોપિત પ્રાણ, પરબ્રહ્મ સુધી પહોંચી જાય છે).
तावद्रथेन गन्तव्यं यावद्रथपथि स्थितः।
स्थात्वा रथपतिस्थानं रथमुत्सृज्य गच्छति॥३॥