Great Ayurveda in Gujarati-
_- ગુલામીના ગાળામાં આયુર્વેદનું શતમુખે પતન થયું.
એની શસ્ત્રચિકિત્સાની પાંખ તો સાવ જ કપાઈ ગઈ. પંચકર્મ
નહિવત્ રહ્યાં.
*01 -Vintage pdf BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, Email_- mtc-89@outlook.com
ક્રિયાઓ (અગ્નિકર્મ, ક્ષારકર્મ વગેરે) બધી
નામશેષ રહી, રાજ્યાશ્રય અને પ્રજાશ્રયના અભાવે તેની
સારવારપદ્ધતિમાં પણ પારાવાર પતન થયું. રસૌષધો,
વિષૌષધો, રસાયન પ્રયોગો બધું લગભગ નામશેષ બન્યું અને
સાવ સામાન્ય સ્થિતિમાં માંડ માંડ ચિકિત્સા કરતા વૈદ્યો કેવળ
ઉકાળા કે ચૂર્ણોનો ઉપયોગ કરતા થઈ ગયા. વિરાટ, વિશાળ,
સમૃદ્ધ, સમુદ્ર જેવો ગંભીર આયુર્વેદ સાવ સામાન્ય, છીછરો,
ગરીબ, લાચાર, નિરાધાર, ભિક્ષુક સમો બની ગયો ! એનું
અરણ્યરુદન ક્યાંય કોઈ સાંભળી શકે તેવા કોઈ એંધાણ
નહોતાં. એમાં પણ એ બચ્યો, એની છેલ્લી મૂડી જેવાં
પાંચ-પચીસ ચૂર્ણોએ તેને બચાવી લીધો. કારણ કે તેમાંનાં
કેટલાંક ચૂર્ણો પણ આશ્ચર્યજનક પરિણામ બતાવનારાં હતાં.
એ ચૂર્ણોમાં નારસિંહ ચૂર્ણને અગ્રસ્થાન આપી શકાય. તેનાં
અનેકવિધ અને અનેક રોગો પરનાં પરિણામો ચમત્કારિક પણ
હતાં. Jay Dhanvantari bhagavan Sri Aum.......
Monday, July 19, 2021
Great Ayurveda in Gujarati- 200721
Great Ayurveda in Gujarati-
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment