Thursday, July 29, 2021

Mercury Purification Sanskrit to Gujarati Mantra!

Mercury Purification Sanskrit to Gujarati Mantra!

          *01  -Vintage, USED, or pdf BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, ONLY CHAT NOT CALL, Because of MRI.
01_-  _- YT & Blogger
_-YT- _-YT- https://youtu.be/2yly4X1G4eo
_- Blog- http://mtcmtc70.blogspot.com/2021/07/great-ayurveda-in-gujarati-200721.html


Tuesday, July 20, 2021

Shree Bhagavatam - Adhyay 7/X Naradji/ Prahladji speak: 200721

Shree Bhagavatam - Adhyay 7/X Naradji/ Prahladji speak:
 Shree Bhagavatam - Adhyay 7/X Naradji/ Prahladji speak:
_- 
श्रुत्वा तदप्रियं दैत्यो दुःसहं तनयानयम् । અસહ્ય સાંભળી દેત્યે અપ્રિય નીતિ પુત્રની,
કાવેરાવરુદ્રાત્રઃ પુત્રે ફ્રેન્ડે મનો સુવે રૂ // ક્રોધથી અંગ કંપ્યું, ને પુત્ર હત્યા ઉરે ચહી. ...૩
क्षिप्त्वा परुषया वाचा प्रह्लादमतदहणम् । અવજ્ઞા ચાગ્ય ના એને, અવશી કટુ વાણુથી
સાક્ષમાળઃ પાપેન તિરાત્રીનેન વક્રુપા | ૪ || | કુટિલ તીરછી દષ્ટ, ક્રૂર દેખી રહ્યો ઘડી. ...૪
प्रश्रयावनतं दान्तं बद्धाञ्जलिमवस्थितम् । વિનમ્ર ને જિતેન્દ્રિય, હાથ જોડી ઉભેલને
सर्पः पदाहत इव श्वसन्प्रकृतिदारुणः ॥५॥
છૂંદાયા સર્પની પેઠે, ફૂંફાડા મારતાં કહે.
हे दुर्विनीत मन्दात्मन्कुलभेदकराधम । છકેલા મંદ-બુદ્ધિના, અધમ ! કુલ ઘાતક !
સ્તબ્ધ મછાસનોહૂર્ત નેગે વાર ચમક્ષચમ્ / | | ઉલઘે મુજ આજ્ઞા તું ? પાઠવું યમને પુર! ...૬
क्रुद्धस्य यस्य कम्पन्ते त्रयो लोकाः सहेश्वराः । જેના કેપે ત્રણે લોકે કંપતા સહ પાલક,
तस्य मेऽभीतवन्मूढ शासनं किम्बलोऽत्यगाः॥७॥ નિર્ભય કે” બલે મૂઢ ! ઉલંઘે મમ શાસન ?”
प्रह्लाद उवाच
પ્રહલાદ ઉવાચ
ન માત્ર હારું, પિતુ ! કે હમારું
स वै बलं बलिनां चापरेषाम् ।
બલીતણું છે બલ જે બધાનું,
परेऽवरेऽमी स्थिरजङ्गमा ये
લઘુ ગુરુ સ્થાવર જંગમે ને
ब्रह्मादयो येन वशं प्रणीताः ॥८॥
બ્રહ્માથી માંડી (વશી) કીટ(ઇશે.)...૮
स ईश्वरः काल उरुक्रमोऽसा-
પરાક્રમી ઈશ્વર એ જ
?
કાળ છે,
वोजःसहःसत्त्वबलेन्द्रियात्मा
એ ધર્ય ને સત્વ બલેન્દ્રિયાત્મ છે,
स एव विश्व परमः स्वशक्तिभिः
ને એ સૃજે વિશ્વ સ્વ શ્રેષ્ઠ શક્તિથી
सृजत्यवत्यत्ति ગુણત્રાઃ | Bll
પાળે, હરે એ ત્રિગુણતણા પતિ. ...૯
जह्यासुरं भावमिमं
त्वमात्मनः
તજે, પિતા ! આપ સ્વભાવ આસુરી,
समं मनो धत्स्व न सन्ति विद्विषः।
સમત્વ ચિત્ત, પ્રભુ ભક્તિ એ ખરી,
न केवलं मे भवतश्चराजन्
 अ०८]
सप्तम स्कन्ध
६७१
seal
प्रतेऽजितादात्मन उत्पथस्थिता-
અસંયમી તેમ કુમાર્ગ આશ્રયી,
त्तद्धि ह्यनन्तम्य महत्समर्हणम् ॥१०॥
तेना विना देषनुपात्र । नथी. ...१०
दस्यून्पुरा षण्ण विजित्य लुम्पतो
જીત્યા વિના શત્રુ છે, જે જીત્યા ગણે,
मन्यन्त एके स्वजिता दिशो दश ।
लवे ! तत शहिश, भूम छ,
जितात्मनो ज्ञस्य समस्य देहिनां
જ્ઞાની છતાત્મા સમ પ્રાણીમાં જુએ,
साधोः स्वमोहप्रभवाः कुतः परे ।।१।।
साधुतए। शत्रु पछी, शु।' २९ ? ...११
हिरण्यकशिपुरुवाच
હિરણ્યકશિપુરૂવાચ
व्यक्तं त्वं मर्तुकामोऽसि योऽतिमात्रं विकत्थसे ।
સ્પષ્ટ તું મૃત્યુ માગે છે, તેથી આ બબડી રહ્યો,
मुमूर्पूणां हि मन्दात्मन्ननु स्युर्विप्लवा गिरः ॥१२॥ महात्मा ! भ२५॥ ॥णे, यह तह म wal. ...१२
यस्त्वया मन्दभाग्योक्तो मदन्यो जगदीश्वरः ।
मता ! विना ।' छ ? २मा ! 1 mi?
कासौ यदि स सर्वत्र कस्मात्स्तम्भे न दृश्यते ॥१३॥ यहि सर्वत्र छ तो भायन तला? ...१३
सोऽहं विकत्थमानस्य शिरः कायाद्धरामि ते ।
पाया! व्यथ-माखा! आशीष थी,
गोपायेत हरिस्त्वाद्य यस्ते शरणमीप्सितम् ॥१४॥ मीट श२९५ भाने, ने क्षेशी शतथी ? १४
एवं
दुरुक्तैर्मुहुरर्दयन्रुषा
દૈત્યે કુવાયે અતિશે સતાવી,
सुतं महाभागवतं महासुरः ।
खङ्गं प्रगृह्योत्पतितो वरासनात्
स्तम्भं तताडातिबलः स्वमुष्टिना ॥१५||
प्रडारी स्त'ने २१-भुही अणेथी. ...१५
सु-सातपुत्र प्रतिसावी,
કૂદી ઉઠાવી અસિ આસનથી,
Aum shree krushna sharanm mam Aum

Monday, July 19, 2021

Ayurveda in Diabetes_- 200721

Ayurveda in Diabetes_-


 Ayurveda in Diabetes_-
_- ડાયાબિટીસમાં હમેશાં સેવન કરવા જેવું
ધાત્રી-નિશા ચૂર્ણ_-
ડાયાબિટીસનો આયુર્વેદીય પર્યાય છે મધુમેહ અથવા
પ્રમેહ. વીશ પ્રકારના પ્રમેહમાં કફ, પિત્ત અને વાયુજન્ય મેહ
જૂના થાય તો આજીવન મટતા નથી અને કાયમ દવા લેવા
છતાં નડે નહીં તેવી નિર્દોષ અને સૌને લાંબો સમય પોસાય
તેવી સોંધી પણ હોવી જોઈએ, ઘરગથ્થુ પણ હોવી જોઈએ.
*01  -Vintage pdf BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, Email_- mtc-89@outlook.com
આ બધી શરતો પ્રમાણે ધાત્રીનિશા ચૂર્ણ પ્રથમ નંબરે મૂકી
શકાય. આ ચૂર્ણ ૫થી ૧૦ ગ્રામ કે તેથી પણ વધુ માત્રામાં
દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવામાં આવે અથવા સો
ટકા ચોખ્ખું મધ મળે તો તેની સાથે લેવામાં આવે તો સ્વસ્થ
વ્યક્તિને ડાયાબિટીસ કદી થતો નથી. નવો થયેલો તો મટી
જ જાય છે. જૂનો હોય તો કશી જ પ્રતિક્રિયા વિના કાબૂમાં
રહે છે અને ઘટતો જાય છે. ખાસ કરીને યુરિન ડાયાબિટીસમાં
ચાર ટકા સુધી સુગર જતી હોય તો તેમાં પણ લાંબા ગાળે
ઘટે છે કે કાબૂમાં આવે છે. ચરક સંહિતાથી માંડીને પ્રવર્તમાન
ગ્રન્થકારોએ આ યોગના મન મૂકીને વખાણ કર્યા છે.
આમળાં અને હળદર
ધાત્રી એટલે આમળાં અને નિશા એટલે હળદર. આમળાં
અને હળદરનું તાજું ચૂર્ણ સમાન ભાગે એકઠું કરી, બાટલીમાં
ભરી તેના ઉપર ધાત્રી-નિશા ચૂર્ણ' નામ લખી સામે દેખાય
તેવા સ્થળે રાખી મૂકવું અને ડાયાબિટીસના દરદીએ રોજ
સવારે દાતણ કરીને તુરત અને રાત્રે જમીને કે સૂતી વખતે ,
અવશ્ય લેતા રહેવાની આદત પાડવી. નિર્દોષ હોવાથી જેમ
વધુ લઈ શકાય તેમ વધુ ફાયદાકારક, આ ચૂર્ણમાં વપરાતાં
આમળાં રસાયન ગુણવાળાં હોવાથી પ્રમેહ ઉપરાંત બીજા
અનેક રોગોને પણ મટાડે છે અને આયુષ્ય પણ વધારે છે.
આમળાં ત્રિદોષશામક હોવાથી ત્રણેય પ્રકારના પ્રમેહમાં
હિતાવહ છે. પરંતુ પ્રમેહમાં મૂળભૂત દોષ કફ હોવાથી રૂક્ષ,
લઘુ, કફન ગુણ તથા તૂરો, કડવો, તીખો રસથી કફને પણ
મટાડે છે. છતાં શીતળ, તૂરા, મધુર અને મધુર વિપાકવાળા
હોવાથી પૈતિક પ્રમેહમાં પણ વધુ લાભ કરે છે. અમ્લ-મધુર
રસ અને મધુર વિપાકને કારણે આમળાં વાયુને પણ મટાડે
છે તેથી વાયુથી થયેલ મધુપ્રમેહમાં પણ અસરકર્તા બને છે.
વળી આમળાં રોજિંદો પથ્ય આહાર પણ છે. વ્યાધિવિપરીત
ગુણોથી તે પ્રમેહહર પણ છે. તે જ રીતે હળદર પણ રોજિંદો
નિષ પથ્ય ખોરાક હોવાથી વધુ લેવા છતાં નડતી નથી.
તે કડવી, તૂરી, તીખી, ગરમ, લૂખી, હળવી અને લેખન
ગુણવાળી હોવાથી કફને ખાસ મટાડે છે. ગરમ હોવાથી
વાયુનાશક છે. તેનો પણ પ્રમેહનાશક ગુણ છે. વળી વ્રણરોપણ
હોવાથી પ્રમેહના દરદીને રૂઝ ન આવતી હોય ત્યાં રૂઝ
લાવવામાં મદદ કરે છે. આમળાની ઋતુમાં તાજાં આમળાંનો
અને લીલી હળદરનો કપ ભરીને રસ બે વખત જે લોકો ન
પી શકે તેમણે આ ચૂર્ણ અવશ્ય લેવું.
Aum Jay Shree Dhanvantari bhagavan Sri Aum


 

Great Ayurveda in Gujarati- 200721

Great Ayurveda in Gujarati-

 Great Ayurveda in Gujarati-
_- ગુલામીના ગાળામાં આયુર્વેદનું શતમુખે પતન થયું.
એની શસ્ત્રચિકિત્સાની પાંખ તો સાવ જ કપાઈ ગઈ. પંચકર્મ
નહિવત્ રહ્યાં.
*01  -Vintage pdf BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, Email_- mtc-89@outlook.com
ક્રિયાઓ (અગ્નિકર્મ, ક્ષારકર્મ વગેરે) બધી
નામશેષ રહી, રાજ્યાશ્રય અને પ્રજાશ્રયના અભાવે તેની
સારવારપદ્ધતિમાં પણ પારાવાર પતન થયું. રસૌષધો,
વિષૌષધો, રસાયન પ્રયોગો બધું લગભગ નામશેષ બન્યું અને
સાવ સામાન્ય સ્થિતિમાં માંડ માંડ ચિકિત્સા કરતા વૈદ્યો કેવળ
ઉકાળા કે ચૂર્ણોનો ઉપયોગ કરતા થઈ ગયા. વિરાટ, વિશાળ,
સમૃદ્ધ, સમુદ્ર જેવો ગંભીર આયુર્વેદ સાવ સામાન્ય, છીછરો,
ગરીબ, લાચાર, નિરાધાર, ભિક્ષુક સમો બની ગયો ! એનું
અરણ્યરુદન ક્યાંય કોઈ સાંભળી શકે તેવા કોઈ એંધાણ
નહોતાં. એમાં પણ એ બચ્યો, એની છેલ્લી મૂડી જેવાં
પાંચ-પચીસ ચૂર્ણોએ તેને બચાવી લીધો. કારણ કે તેમાંનાં
કેટલાંક ચૂર્ણો પણ આશ્ચર્યજનક પરિણામ બતાવનારાં હતાં.
એ ચૂર્ણોમાં નારસિંહ ચૂર્ણને અગ્રસ્થાન આપી શકાય. તેનાં
અનેકવિધ અને અનેક રોગો પરનાં પરિણામો ચમત્કારિક પણ
હતાં. Jay Dhanvantari bhagavan Sri Aum.......


Sunday, July 18, 2021

Kirtan -1- Dt.18 07 21

Kirtan -1- Dt.18 07 21-





Kirtan -1- Dt.18 07 21

 Kirtan -1- Dt.18 07 21
- । कीर्तनकौस्तुभमाळा ॥
(वसंततिलका वृत.)
मोरा पितामहजी ने वरदान आपी,
जेणे कडुं तव सुपौत्र थशे प्रतापी;
ते धर्मना तनुज श्रेष्ठ करो सहाय,
जेथी वधां विघन दुर जरुर जाय.
जेना प्रताप थकी आ पदवी हुँ पाम्यो,
जेना प्रताप थकी शोक सहुँ विराम्यो
जेनो प्रताप जग मंगल रूप जाणुं,
एवा श्री भक्ति सुतने उर नित्य आणु.-(४)
॥प्रार्थनाष्टक.॥
(उपजातिछंद.)
श्रीजी तणो प्रौढ घणो प्रताप,
करे सदा थाप उाप आप;
अति-दयाळं प्रभु अक्षरेश,
वंदु हरि स्नेह धरी हमेश.
जेनी कृपाथी जन सुखी थाय,
जेनी कृपाथी दुःख दूर जाय
जेनी कृपाथी उधरे अशेष,
बंदु हरि स्नेह धरी हमेश.
१ श्रीगोपाळजी महाराजने भाजी महाराजे वरदान भाप्प इतुं के-
तमारा पुत्रनो पुत्र (श्रीविहारीलालजा महाराज) महाप्रतापी थी.
२ सपौत्र-पुत्रनो पुत्र. । धर्मना तनुन बमदेवना कुमार. थाप प्रथा
पथ स्वतंत्र, (फर्तुमक ने अन्यथाकर्त ॥) ५ अशेष-समय,
-(८)
॥ कीर्तनकौस्तुभमाळा ॥
जेणे कळिमां नरदेह धारी,
स्वधर्म स्थाप्यो जन हितकारी;
काढ्यो कळिने ग्रही शिरॅकेश,
वंदु हरि स्नेह धरी हमेश.
जो शर्ण आवे जन दीन कोय,
भली रीते निर्भय तेह होय;
पामे नहीं कष्ट कदापि लेश,
वंदु हरि स्नेह धरी हमेश.
नथी नथी मोक्ष समान दान,
नथी नथी आत्म समान ज्ञान;
ते दी● सौने दई उपदेश,
वंदु हरि स्नेह धरी हमेश.
जेछे कृपानी करनार वृष्टिः
सुखी करे दृष्टि थकीज सृष्टिः
छे मिष्ट वाणी बहु जेनी बेश,
वंदु हरि स्नेह धरी हमेश.
सर्वोपरि आ सतसंग थापी,
आचारजोने निज गादी आपी;
जेना गुणो गाय सदा गणेश
वंदु हरि स्नेह धरी हमेश.
जे काव्य का निज संत पासे,
पद्यो करावी सुणता हुलासे
राजी थता ते सुणीने रमेश
बहुँ हरि स्नेह धरी हमेश.
जेणे मने सुख अपार आप्युं.
समे समे कष्ट समय काप्युः
--(९)
--(१०)
--(११)
DOO
॥ कीर्तनकौस्तुभमाळा ॥
ते श्रीहरिनी स्मृति उर थावा,
करुं रुडां कीर्तन गुण गावा. -(१३)
॥शोडशदळकमळप्रबन्ध ॥
(सवैयो.)
नमुं महाराज, गरीब निवाज,
सदा शिरताज, जगत्त जहाज,
मुसंत समाज, तणां मुनिराज,
का शुभकाज, अविचल आज;
तमे व्रजराज, थई महाराज,
दईत हण्याज, घणाज घणाज,
लीधी अरि लाज, त्रिभुवन ताज,
धुरंधर आज, दीधो मुखसाज.
--(१४)
त्रिभुवनता
(लीधीअरिला
घणाजषणा
दीघोसुरवसा
थुरंधर
'आ
Thas bal
DDA
१/नमुमहारा

rankuta
Se
गरीब निवा
सदाशिरता
जगत्तजहा
उसत समा
तणांमुनीरा
HARYANHATHOR
॥ कीर्तनकौस्तुभमाला ॥
॥बहिलापिका॥
(शार्दूलविक्रीडितछंद ).
जे आवे शरणे शुं ? नाम वदी ए, शुं ? होय सुकाममां,
सारं अंग कियुं ? शुं ? नाम शिशुओ, शिखेज जे धाममा
पामे मोह मनुष्य नाम समजो, को? राय पासे वसे,
आ प्रश्नोत्तर मध्यवर्ण मुजने आनंद दाता थशे. (१५)
का
व जी र
१ सुकाम-सा काम. २सा अंग किए-आनन-मुख,
- 444
22
FRODU
JOOL
॥ कीर्तनकौस्तुभमाळा ॥
(मालिनीछंद.)
अखिलपति अमारी विनती उरधारो,
विघन सघन आवे वेगथी ते विदारो;
निरमळ मति आपो काव्य सारी कराय,
सदगुणि जन शाणा सांभळी राजी थाय. (१६)
॥ कीर्तनकौस्तुभमाळा ॥
तेने कविता गमशेज तेवी
सुबोधने श्रीहरि गुणसार,
मुने रुचे एह सदा अपार;
जे सांभळीने मति मेली थाय,
सारा जनो तो शरमाइ जायः
तेवी कविता दुरथीज टाळो,
उनामणामां धरीने उकाळो.
(१८)
-(१९)
॥ ग्रंथप्रयोजन ॥
(मनहरछंद.)
भक्ति भगवाननी छे नवधा प्रकारवाळी,
जेने जेवी रुचे तेवी ते करे वखाणीने
किर्त्तनभक्तिनुं जेनुं अंग होय तेह तेमां,
तदाकार थै संभारे हरि उर आणीने;
एवा भक्त गाय हरि गुणने रंजन थाय,
वांचीने विचारे वळी सुबोधनी वाणीने
पुस्तक आ एज प्रयोजन उर आणी रच्यु,
सतसंगी जनने जीवन रूप जाणीने
॥ गायनविषे॥
(मनहरछंद.)
गानविद्या तणा गुण गणतां गणाय नहीं,
एतो एक उपवेद सामनो गणायछे
रोतुं होय वाळक ते राग सुणी छानुं रहे,
नारीओने नर गुलतान थई जायछे; -(२०)
रंक तथा राय जन रागथी रंजन थाय,
मृगलाने मणीधर रागथी रीझायछे
श्रीजीमहाराज पण गवैयानां गान सुणी,
राजी थता बहु हजी मुणवा चहायछे. -(२१)
(श्लोकः)
(१७)
॥काव्यकर्त्तानी रुची॥
(उपजाति छंद.)
जेने रुची अंतर होय जेवी,
यथा नयेच्छतशृंगं, नगं गानसरस्वती ।।
तथा नयेच्छतशृंगं, न गंगा न सरस्वती ।। -(२२)
१ सघन-घणां. २ विदारो-नाश करो.
- ॥ कीर्तनकौस्तुभमाळा ॥
अर्थः—घणा शृंगवाळो जे गोलोकनो शतशृंग पर्वत छे,
त्यां माणसने जेवी रीते गाननी वाणी पहोंचाडी शके छे, तेवी
रीते ते पर्वतनी पासे माणसने गंगाजीके सरस्वती पहोंचाडी
शकती नथी; एवो गान वाणीनो महिमाछे.
॥ कीर्तनकौस्तुभमाळा॥
रागोत्पति ।। दोहा ।।
सा, री,ग,म,प,ध,नी. सप्तस्वर, तेमजछे त्रणग्राम;
मुरछना एकवीशथी, उपज्या राग तमाम. -(६)
रागने रागणीओ मळी, छत्रीश भेद श्रीकार;
पण व्याप्यो आविश्वमां, एनो बहु परिवार – (७)
॥ पूरुषोत्तम नारायणर्नु माहात्म
पूर्वक ध्यान॥
(राग ईंग्रेजी ढवनोबनझारो.)
(मनहरछंद)
मेघ गाजे त्यारे गाय मयूर मल्हारराग,
कोकिला मधूर गाय वसंतने समेछ
कूकडा प्रभाती राग गायछे प्रभात समे,
भ्रमर आनंदभर गाता गाता भमेछे
सुणीने सिंधुडो राग शूराओने शौर्य चडे,
हरि गुण गान हरिना जनोंने गमे छे;
प्रेमीओने प्रेम जामे वैरागी वैराग पामे,
गान तणा शब्द सौने रगे रगे रमेछ. -(२३)
राग सुणी सुणनार हृदये रंगाई जाय,
भले होय भाई तेह सधैनी के अधनी;
विषयी जनो रंगाय विषयना राग मांहि,
मृग जेम चिंता तजे निज वपु वधैनी;
शेरडीनी शी? मीठाश शी? मीठाश साकरनी,
दूध दहिं माखणके शी ? मीठाश मधनी;
अमृतथी अधिकतो भलो रस त्यांज भासे,
ज्यां गवाय सात स्वर, स,रि,ग,म,प,ध,नी. -(२४
१ सधनीक अधनी-धनवंत अने निर्धन. २ निजवपु वधनी-पोताना
शरीरना नाशनी.
जय हरि, (६) सकल जग स्वामी,
अखिलेश्वर अक्षर धामी
-(टेक.)
१ षड्ज, ऋषभ, गांधार, मध्यम, पंचम, धैवत्त, निषाद ए
सातना अंक अक्षरथी सा, री, ग, म, प, ध, नी. ए सात स्वर छे. सा,
री, ग, म, प, ध, नी नो आरोह अने अवरोह एटले चडता स्वर अने
उतरता स्वर, तेमज ते स्वरनां जुथ छूटा पाडवांने कोमळ स्वरमा
मेळाववां तेने मूर्छनाओ कहेछे; तेना एकवीश भेदछे.
मूळराग छ रे तेनां नाम.-भैरव, मालकोश, हिंडोर, दीपक,
श्रीराग, ने मल्हार ए छ छे. ते दरेकने पांच पांच रागणीओ (स्त्री) हे.
तेमळीने राग रागणीओना छत्रीश भेद छे.
तेमज प्रत्येक रागणीने पांच पांच पुत्र अने पांच पांच पुत्रीओके.
तेओना परस्परना संबंधने तीधे तेनो एटलो विस्तार वधी गयेलो के
ते त्रणे लोकमां फेलाई गयो छे.
एवी रीते आ मंधना रागो पण, संगीत वेत्ताओ) परस्सरना
संबंधानुसारे शोधी काढला छे.
- Jay Shree krushna

Saturday, July 17, 2021

Aum shree Mad Bhagavatam Adhyay-7/7 Speak Shree Naradji aum:

Aum shree Mad Bhagavatam Adhyay-7/7 Speak Shree Naradji aum:



 Aum shree Mad Bhagavatam Adhyay-7/7 Speak Shree Naradji aum:
  
नारद उवाच
નારદ ઉવાચ
अयं निष्किल्बिषः साक्षान्महाभागवतो महान् । “નિષ્પાપી ગર્ભ આ સાક્ષાત છે મહાન મહેદ્ ગુણે,
त्वया न प्राप्स्यते संस्थामनन्तानुचरो बली ॥१०॥
ભગવદ્ ભક્ત હોવાથી, હારથી તે નહિ મરે”
ईत्युक्तस्तां विहायेन्द्रो देवर्षेर्मानयन्वचः ।
માની દેવર્ષિની વાણી, વિમુક્ત માતને કરી,
અવતબિયમન્ચનાં પરિબ્રમ્પ વુિં થયૌ Inશ કરી પ્રદક્ષિણા હારી, ભક્ત જાણી, ગયે પુરી. ..૧૧
ततो नो मातरमृषिः समानीय निजाश्रमम् ।
તદા દેવર્ષિ હૈ આવ્યા માતાને, નિજ આશ્રમે,
જયાઘેદોન્નત ચાવજો મારામ: h?રા | આશ્વાસે કે “રહે વત્સ! જ્યાં લગી પતિ ના ફરે.” ..૧૨
तथेत्यवात्सीदेवर्षेरन्ति साप्यकुतोभया । “વારુ” કહી સુરષિને નિર્ભય આશ્રમે રહી,
यावदैत्यपतिोंरात्तपसो ન ચવર્તત રૂપ | ભેંશ જ્યાં લગી ઘેર—તપસ્યાથી ફર્યા નહિ. ...૧श्रीमद्भागवत
ऋर्षि पर्यचरत्तत्र भक्त्या परमया सती ।
ઋષિને સેવતી માતા, પરમ ભક્તિથી સતી,
अन्तर्वनी स्वगर्भस्य क्षेमायेच्छाप्रसूतये ॥१४॥ વાંરછી યથેચ્છ પ્રસૂતિ, માંગલ્ય ગર્ભનું ચહી. ...૧૪
ऋषिः कारुणिकस्तस्याः प्रादादुभयमीश्वरः । કૃપાળુ ઋષિએ તેને, ઉદ્દેશીને હુને ઇશે
ધર્મચ તત્ત્વ જ્ઞાનં મામઘુદ્દિર નિર્મર્સ III| ધર્મના તત્વનું શુદ્ધ, જ્ઞાન આપ્યું મુનીશ્વરે. ...૧૫
तत्तु कालस्य दीर्घत्वास्त्रीत्वान्मातुस्तिरोदधे । દીર્ધકાળ જતાં એ તો ભુલાયું સ્ત્રી સ્વભાવથી,
ત્રષિાનુદ્દીર માં નાપુનાથન સ્થિતિઃ iદ્દા | પરંતુ ઋષિ કૃપાથી, છે હવે એ સ્મૃતિ હજી ...૧૬
भवतामपि भूयान्मे यदि श्रद्दधते वचः । તમે વચન મારાં, શ્રદ્ધાથી ઉર ધારશે,
વૈરારી ધીઃ શ્રદ્ધાતઃ શ્રીવાઢાનાં રમે યથા Iઉગી | હું સમ, સ્ત્રી તથા બાળ, વિશુદ્ધ જ્ઞાન પામશે. ..૧૭
जन्माद्याः षडिमे भावा दृष्टा देहस्य नात्मनः । જન્માદિ ષડુ વિકારે છે દેહના, નવ આત્મના,
फलानामिव वृक्षस्य कालेनेश्वरमूर्तिना ॥१८॥ વૃક્ષનાં ફળની જેવાં, ઈશ્વર રૂપ કાળનાં. ...૧૮
आत्मा नित्योऽव्ययः शुद्ध एकः क्षेत्रज्ञ आश्रयः । આત્મા અવ્યય ને શુદ્ધ, એક ક્ષેત્રજ્ઞ આશ્રય,
વિચઃ સ્વદગ્ધતુર્થીવોડરજૂચનાવૃતઃ II?ll | નિર્વિકાર સ્વયં જાતિ, અસંગ, પૂર્ણ વ્યાપક. ...૧૯
एतैर्द्वादशभिर्विद्वानात्मनो लक्षणैः परैः । જ્ઞાની આત્મના બાર લક્ષણોની સહાયથી,
બટું મત્યદ્વાવું રે મોડ્યું ત્યરેન રબા | મેહદાયી અસદુભાવે, “હું મારું” દેહનાં તજી. .......૨૦
स्वर्णं यथा ग्रावसु हेमकारः
સુવર્ણ ખાણે ભળ્યું વ્હાણુ સાથ,
क्षेत्रेषु योगैस्तदभिज्ञ आप्नुयात् ।
વિધિ જણનાર,
क्षेत्रेषु
देहेषु तथात्मयोगै-
છે આત્મ તે રીત ભળેલ દેહે,
रध्यात्मविद्ब्रह्मगति
હત શા
અધ્યાત્મવિદ્દ યોગ-ગતિથી પામે. ...૨૧
अष्टौ प्रकृतयः प्रोक्ताखय एव हि तद्गुणाः । આચાર્યોએ કહી આઠ-પ્રકૃતિ તેમ ત્રિગુણ ૩
વિજાઃ કરાવાચે મને સમન્વયા રિરા | વિકારો સાળ છે એમાં, છે પુરુષ અનુગત. રર
देहस्तु सर्वसंघातो जगत्तस्थुरिति द्विधा । સમુહ સર્વ દેહ, બે ભાત જડ ચેતન,
શત્રવ મૃદયઃ પુરુષો નેતિ નેતિતત્ત્વજ્ઞાન //રરૂપ | નેતિ નૈતિ કરી બાદ, શોધ નિજ આત્મન. ૨૩
अन्वयव्यतिरेकेण विवेकेनोशतात्मना । એત પ્રેત છતાં ન્યારો, જ્ઞાનવાન વિવેકથી
सर्गस्थानसमाम्नायविमृशद्भिरसत्वरैः રકા | વિદ્વાન આત્માને જાણે, રૂપ સંસારનું મથી. ...૨૪
સુવર્ણ કાઢે
૧ આમના બાર લક્ષણોઃ-(૧) નિત્ય (૨) અક્ષય (૩) શુદ્ધ (૪) અદૈત (૫) શરીરાદીને જ્ઞાતા
(૬) સર્વના આશ્રય રૂપ (૭) અવિકારી (૮) સ્વયં પ્રકાશ (૯) સર્વના કારણ ૩૫ (૧૦) વ્યાપક (૧૧) અસંગ
(૧૨) આવરણ રહિત. ૨ આઠ પ્રકૃતિ-મૂળપ્રકૃતિ, મહત્તત્વ અહં કાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. ૩ ત્રિગુણ-
સત્વ, રજ, તેમ, ૪ સોળ વિકારા-દશ ઇનિદ્રય, મન, પાંચ મહાભૂત.
सप्तम स्कन्ध
સુષુપ્તિ જાગૃતિ રવપ્ન બુદ્ધિની ત્રણ વૃત્તિને
અનુભવાય છે જેથી, તે સાક્ષી પરમાત્મા છે. ...૨૫
बुद्धेर्जागरणं स्वमः सुषुप्तिरिति घृत्तयः ।
६६७
ता येनैवानुभूयन्ते सोऽध्यक्षः पुरुषः परः ।।२५।।
एभित्रिवर्णैः पर्यस्तैर्बुद्धिभेदैः क्रियोद्भवैः ।
स्वरूपमात्मनो बुध्येद्गन्धर्वायुमिवान्वयात् ॥२६॥agn गात्मनु ३५, वायुने भयो. ...२६
કર્મ થી બદલાતી એ બુદ્ધિની ત્રિ-સ્થિતિથકી, #જ
एतद्द्वारो हि संसारो गुणकर्मनिबन्धनः ।
अज्ञानमूलोऽपार्थोऽपि पुंसः स्वप्न इवेष्यते ॥२७॥
દ્વાર સંસારનું એ છે, છે ગુણે કર્મ કારણુ,
मज्ञान-भूस, मिथ्या ते मासे छे २१जना सम. ...२७
तस्माद्भवद्भिः कर्तव्यं कर्मणां त्रिगुणात्मनाम् ।
बीजनिर्हरणं योगः प्रवाहोपरमो धियः ॥२८॥
તેથી તમે થવા નષ્ટ, ત્રિગુણ કર્મ બીજ જે,
४२। निवृत्त सुद्धिना-प्रपा योग-साधने, ...२८
तत्रोपायसहस्राणामयं
भगवतोदितः ।
આત્માનુભવ થાવાના, છે ઉપાયે (સહસધા,
यदीश्वरे भगवति यथा यैरञ्जसा रतिः ॥२९॥ २२ श्रीप्रभुभां प्रीति-थाय ते प्रभु ४८या. ...२८
गुरुशुश्रूषया भक्त्या सर्वलब्धार्पणेन च ।
ભક્તિથી ગુરુની સેવા, સમર્પણ પ્રભુ પદે,
सङ्गेन साधुभक्तानामीश्वराराधनेन च ॥३०॥ सत साधुतये। साथ माराधना, भने ...30
श्रद्धया तत्कथायां च कीर्तनैर्गुणकर्मणाम् । શ્રદ્ધા હરિ કથામાંહે, લીલા ને ગુણ-કીતને,
तत्पादाम्बुरुहध्यानात्तल्लिङ्गेक्षाहणादिभिः ॥३१॥ न ध्याये प्रभु tuat, भूति शन, ने. ...31
हरिः सर्वेषु भूतेषु भगवानास्त ईश्वरः । ભૂત માત્ર બિરાજે છે શ્રી-હરિ પરમેશ્વર,
इति भूतानि मनसा कामैस्तैः साधु मानयेत् ॥३२॥ सभ मावे यथा शति, पूरे सौ भन पछत. ...३२
एवं निर्जितषड्वगः क्रियते भक्तिरीश्वरे । આમ છ રિપુને જીતી, કરે ભક્તિ પરેશની,
सड थायछेति....33
वासुदेवे भगवति यथा संलभते रतिम् ॥३३॥ वासुदेव प्रभुभांडे
લીલા શરીરે
निशम्य कर्माणि गुणानतुल्यान्
वीर्याणि लीलातनुभिः कृतानि ।
રોમાંચ ને ગર્ગદ ४
यदातिहर्षोत्पुलकाश्रुगद्गद
સાનંદ નાચે કદી
प्रोत्कण्ठ उद्गायति रौति नृत्यति ॥३४॥
અદ્દભુત કર્મો,
सुणी, मतुल्य गुणने यस्त्रिी,
...38
यदा ग्रहग्रस्त इव कचिद्धस-
त्याक्रन्दते ध्यायति वन्दते जनम् ।
मुहुः श्वसन्वक्ति हरे जगत्पते
नारायणेत्यात्ममतिर्गतत्रपः
॥३५॥
ગાય રુવે
કદી હસે એ ગ્રહથી ગ્રસેલ, ને
આકેન્દતાં ધ્યાન ધરે, અને નમે,
निःश्वासनांभे, भरत हे,
“नाय ! नारायण, गत्पते." ...34
१७ रिपु-म, कोष, सोम, मोह, मद, म
કલનું
દ્રશ્ય
પુત્ર આદિક,
गृहा मही
पुमान्मुक्तसमस्तवन्धन-
તદી અને મુક્ત સમસ્ત બંધે,
स्तद्भावभावानुकृताशयाकृतिः
નિમગ્ન થાતાં પ્રભુ ભાવ, બે
निर्दग्धबीजानुशयो महीयसा
ત્યાં વાસના બીજ બળી જતાં, ને
भक्तिप्रयोगेण समेत्यधोक्षजम् ॥३६॥
ભક્તિ પ્રભાવે
મળતા મુકુન્દ,
अधोक्षजालम्भमिहाशुभात्मनः
અશુદ્ધ-બુદ્ધિ જનને, મુકુન્દની-
शरीरिणः संसृतिचक्रशातनम् ।
પ્રાપ્તિ ભવે છે ભવ-ચક્રે નાશિની,
तद्ब्रह्मनिर्वाणसुखं विदुर्बुधा-
તે બ્રહ્મ-નિર્વાણુ સુખ કહે
બુધ,
स्ततो. भजध्वं हृदये हृदीश्वरम् ॥३७॥
તેથી ભજે વ્યાપ્ત હુદે યહુદીશ્વર. ...૩૭
कोऽतिप्रयासोऽसुरबालका हरे-
હદે
વસેલા હરિને
ઉપાસતે,
रुपासने स्वे हृदि छिद्रवत्सतः
હે દત્ય-બાળ ! શ્રમ કહો પડે ?
स्वस्यात्मनः सख्युरशेषदेहिनां
સામાન્ય જે આત્મ સખા ભૂતાત્મના,
સામાન્યતઃ વિં વિષયો પતૈિઃ //રૂ૮
તેને તજી, લાભ શું ભેગમાં, ભલા ! કુટ
रायः कलत्रं पशवः सुतादयो
પશુ
कुञ्जरकोशभूतयः ।
ગૃહે ભૂમિ વિભવ કેશ કુંજર,
सर्वेऽर्थकामाः क्षणभङ्गुरायुषः
સમસ્ત અર્થ ક્ષણ ભંગુ આયુષ,
कुर्वन्ति मर्त्यस्य कियत्प्रियं चलाः ॥३९॥
કરે જનનું પ્રિય શું, સ્વયં ચલ? ...૩૯
एवं हि लोकाः क्रतुभिः कृता अमी
ય મળ્યાં આમ જ સ્વર્ગનાં સુખ,
क्षयिष्णवः सातिशया न निर्मलाः ।
વિશેષ અન્યથી, ક્ષયી, ન નિર્મલ,
तस्माद्दृष्टश्रुतदूषणं परं
તેથી, ન દેખેલ, સુણેલ હૃષણ
भक्त्यैकयेशं भजतात्मलब्धये ॥४०॥
અનન્ય ભક્તિથી હમે ભજે ઈશ. ...૪૦
यध्ययँह कर्माणि विद्वन्मान्यसकृन्नरः । પિતે વિદ્વાન છે માની કર્મો ઉદ્દેશથી કરે,
સોચતો વિપસમમોહં વિતે ઈમ્ II૪ શi | વિપરીત ફળ પામે, સ્વકર્મોનાં સુનિશ્ચિત. ....૪૧
सुखाय दुःखमोक्षाय संकल्प इह कर्मिणः । “સુખાર્થ દુઃખ નાશાથ,” કર્મો સંકલ્પથી કરે,
નામતીયા ફુલમહાયાઃ સુવાવૃતઃ Iકરા સકામી પામતા દુઃખ, ને નિષ્કામી સુખ લહે, ...કર
कामान्कामयते काम्यैर्यदर्थमिह पूरुषः । જે દેહાથે કરે કર્મો, ને વાંછે ભેગ, દેહ તે
સ હૈ તુ પારો મન્નુરો ચાત્યુતિ IIકરૂણા પરાય, ક્ષણ-ભગુર, આગમા-પાયી ” છે ખરે....૪૩
किमु व्यवहितापत्यदारागारधनादयः । તે પછી, દેહથી ફૂર સ્ત્રી પુત્રી ગૃહ શ્રી તથા
राज्यं कोशगजामात्यभृत्याप्ता ममतास्पदाः ॥४४|| રાજ્ય કેશ હસ્તી મંત્રી, આપ્ત કે દાસ વાત ક્યાં ? ..૪૪
૧ કાશ- ધનભંડાર ૨ કુંજર હાથી. ૩ વારંવાર આવતા અને જતો; અનિત્ય
सप्तम स्कन्ध
શું પ્રયોજન આત્માને અર્થોથી નાશવંત જે
पिना देहुना मेवा, मान-सिधुनी ने ? ...४५
11811
किमेतरात्मनस्तुच्छः सह देहेन नश्वरैः ।
अनर्थैरर्थसंकाशैनित्यानन्दमहोदधेः
निरूप्यतामिह स्वार्थः कियान्देहभृतोऽसुराः । વિચારો ! શાં સુખ પામ્યા સંસારે આ શરીરથી ?
निषेकादिष्ववस्थासु क्लिश्यमानस्य कर्मभिः ||४|| म मा अवस्थामा सोमयां : माया. ...४६
कर्माण्यारभते देही देहेनात्मानुवर्तिना । દેહી દેહે કરે કમે, આત્મ માની અનેકષા,
कर्मभिस्तनुते देहमुभयं त्वविवेकतः ॥४७॥ ५॥ ४ ५२ है, मेम या १२५२।. ....४७
तस्मादर्थाश्च कामाश्च धर्माश्च यदपाश्रयाः । તેથી ધર્માર્થ ને કામ રહ્યાં જે ઈશ આશ્રયે,
भजतानीहयात्मानमनीहं हरिमीश्वरम् ॥४८॥ ભજો નિષ્કામ ભાવેથી,
આત્મ-૨પ
परात्मने. ...४८
सर्वेषामपि भूतानां हरिरात्मेश्वरः प्रियः । સર્વ પ્રાણીંતણા તે છે હરિ આત્મ ઈશ પ્રિય,
भूतैर्महद्भिः स्वकृतैः कृतानां जीवसंज्ञितः ॥४९॥ ४i मेणे महाभूते ४ छ ७१ लप. ....४८
देवोऽसुरो मनुष्यो वा यक्षो गन्धर्व एव च । દૈત્ય દેવ મનુષ્યો કે યક્ષ ગંધર્વ કઈ હો,
भजन्मुकुन्दचरणं स्वस्तिमान्स्याद्यथा वयम् ॥५०।। ભજતાં મુકુન્દ સંધિને હું સમ શ્રેય પામશે. ...૫૦
नालं द्विजत्वं देवत्वमृषित्वं वासुरात्मजाः । ન દેવત્વ, ન દ્વિજત્વ ઋષિત્વ, અસુરાત્મને !
प्रीणनाय मुकुन्दस्य न वृत्तं न बहुज्ञता ॥५१॥ भु प्रसन्नतामा । माया। महुश्रुता.
દાને શૌચે વતે યજ્ઞ, તપે ના નાથ રીઝતા,
न दानं न तपो नेज्या न शौचं न व्रतानि च ।
प्रीयतेऽमलया भक्त्या हरिरन्यद्विडम्बनम् ॥५२॥ विशुद्ध मस्तिथी 03, डिया भी । था. ...५२
ततो हरौ भगवति भक्तिं कुरुत दानवाः ।
आत्मौपम्येन सर्वत्र सर्वभूतात्मनीश्वरे ॥५३।। આત્મ જેવા ગણી છે, સર્વ ભૂતાત્મ ઇશ્વર. ... ૫૩
...५१
ભગવાન હરિની તેથી કરજે ભક્તિ, દાનવ !
दैतेया यक्षरक्षांसि स्त्रियः शूद्रा ब्रजौकसः । દૈત્ય રાક્ષસ ને યક્ષ, શુદ્ર સ્ત્રી નેસ-વાસીએ,
खगा मृगाः पापजीवाः सन्ति ह्यच्युततां गताः।।५४॥ मा भृग। वो पापी पामे सराप मापन. ...५४
एतावानेव लोकेऽस्मिन्पुंसः स्वार्थः परः स्मृतः । મહ૬ લાભ ગણું તે આ લોકે એટલે જ, કે
एकान्तभक्तिर्गोविन्दे यत्सर्वत्र तदीक्षणम् ॥५५॥ मनन्य मस्ति गावि, न २ मा मधे. ...५५
SINDH
इति श्रीमद्भागवते महापुराणे सप्तमस्कन्धे ઈતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે સપ્તમસ્કન્ધ
सप्तमोऽध्यायः ॥७॥
सातमा अध्याय ॥७॥
Aum Jay Shree krushna aum

Friday, July 16, 2021

Gita Adhyay-




  _- Gita Adhyay- 
   In English- - God wants to explain the above matters.  Paramatma quotes consciously in the body through Yogamaya, while Jivatma is born unconsciously in the body through the hypnosis of Yogamaya.  We are born surrounded by lust.  The manifestation of God is motivated by compassion.  The birth of God is not called birth.  Called manifestation, called manifestation.  Conscious birth of God - Conscious birth is motivated by compassion, while Unconscious birth of our soul - Conscious birth is surrounded by lust.  That is why the birth and karma of God is divine (Gita, 2/3).  Lust is egocentric while compassion is egocentric.  God says: I am not born as a faint-hearted person, but as a result of my own Yogamaya, self-consciously experimenting with the power that gives birth to myself and manifesting in the body that needs the heart.
By M Gajjar, Jay Shree krushna
         01_-  _- YT & Blogger
_-YT- _-YT- https://youtu.be/2yly4X1G4eo
_- Blog- http://mtcmtc70.blogspot.com/2021/06/shradha-chikitsta-shukan-in-guj.html

Jay Shree krushna


Monday, July 12, 2021

Kirtan=2 on Dt.12/07/2021 by Manishbhai Gajjar


 Kirtan=2 on Dt.12/07/2021 by Manishbhai Gajjar
  
॥ कीर्तनकौस्तुभमाळा ॥
(पद राग गरची)
"लगाडी ते प्रीतिलाल, प्रीतलडि तें तो लगाडी;" ए राग प्रमाणे.
अति आनंदनो दिन आज, विहारीजीलाल पधार्या.
हरिजननो ते हरख्यो समाज, विहारीजीलाल पधार्याः (टेक)
सत्संगी जन सर्वने, आनंद उर उभराय;
आव्यु उत्तम पर्व छे, जाणे जोता ते एम जणाय,
विहारीजीलाल०--(१)
धर्मधुरंधर धरणीमां, जनहित फरो हमेश;
उज्ज्वळ कीर्ति आपनी, व्यापी विश्वमा एथी विशेष.
विहारीजीलाल० - (२)
विद्या वदनविषे वसी, दया वसी दिल्ल मांड;
सदगुणनी सीमा तमे, पेखी पूरण प्रेम पमाय.
विहारीजीलाल. -(३)
सूर्य समान प्रतापीछो, प्रगट प्रभुना पुत्र;
हरिजनना मुखकमळने, आज फूलाव्यां परम पवित्र.
विहारीजीलाल० -(४)
शीतळ चंद्र समानछो, शान्तिना करनार;
हरिजन नेत्रचकोरते, जुओ निरखे छे वारंवार
विहारीजीलाल-(५)
मेष समान महान छो, अंतर अधिक उदार;
पंडित पामे आपथी, सभा जनमा सारो सतकार.
विहारीजीलाल
(६)
अमृतनी दृष्टि करी, टाळ्या त्रिविधी ताप;
दर्शन दीधां दासने, धन्य धन्य प्रताप अमाप.
विहारीजीलाल.--(७)
काज करो सत्संगनां, वधो लक्ष गणी लाज;
सर्व मळी आशिष दे, सोपो श्रीहरि सुखसमाज.
विहारीजीलाल-(८)
पद ॥२॥
 Jay Shree krushna please write good comments on my blog thanks in advance

Online buy vintage kirtan books and pdf please massage on whatsapp not call +919408917251

             01  -Vintage BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, Email- mtc-89@outlook.com
_Amazon** https://www.amazon.in/shops/AMLK9K8BM8WCF?ref=sf_seller_app_share_new
-Fk**https://dl.flipkart.com/dl/product/p/itme?pid=RBKFVFN2Y2XS3M29&lid=LSTRBKFVFN2Y2XS3M29IOR8UV
-_Insta*https://www.instamojo.com/manish_trading_co/

JAY Shree krushna



Kirtan 12072021

             01  -Vintage BOOKS Sanskrit To Hindi, Eng, Guj, , + JYOTISH Books, COINS, stamps,online buy, Email- mtc-89@outlook.com
_Amazon** https://www.amazon.in/shops/AMLK9K8BM8WCF?ref=sf_seller_app_share_new
-Fk**https://dl.flipkart.com/dl/product/p/itme?pid=RBKFVFN2Y2XS3M29&lid=LSTRBKFVFN2Y2XS3M29IOR8UV
-_Insta*https://www.instamojo.com/manish_trading_co/

JAY Shree Krushna

Ayurveda Astanghaday