શ્રીરામનાગ્નિ કંઠસ્થિતે સ પાખા સુદુર્દમઃ ક ઇવ |
ક ઈવ દૃઢસ્વરભેદ: પૂષ્કરમૂલે મુખાન્તઃ સ્થ //
જેના કંઠમાં શ્રીરામનું નામ હોય તો તે કાંઈ પાપી કે
દુખિયો હોઈ શકે ? તેમ પુષ્કરમૂળ જેના કંઠમાં (ચૂસવામાં
આવતું) હોય તેનો જૂનો-ભારે સ્વરભેદ મટ્યા વિના રહે ?
Aum Jay Shree Ram
No comments:
Post a Comment