Friday, January 1, 2021

1, કામસૂત્ર, Sex

આલિંગનયિા તથા એના ભેદ
(The embrace and its kinds)
કામસૂત્રમાં, સંભોગ ક્રિયા, જાગિ૨ના મતાનુસાર, આ મુખ્ય રોન
દરેક અંગાના મા-આઠ ઉપાયોનું વર્ણન કરંશમાં આવ્યું છે. મા ટકરે લાક
મતાનુસાર સંભોગ-ચિ.ના કુલ મિારીને ૬૪ ભેદ । ઉપર થયા
એક અંગ આ પ્રકારે છે :-
૩. કક્ષત, જયરા નોં-કરૉ
૪. દંત કિ અથવા દરોથી કાપવું વગેરે,
૫. સંરેશન (મૈકુનના વિભિન્ન સ્ટારની,
૬. સીત ( “સી-સી’ શબ્દ કરવો,
૭. પુસ્થાપિત (લીનું પુરુષની ઉપર રહીને પુરુષની જેમ મૈથુન કરવું, તથા
રસ્યાયનના મતાનુસાર ક્યાંક ક્યાંક આ આઠ-આઠની સંખ્યામાં સમપર્ણ કુરે
કે પશ્વર્ણ બલિની જેમ કમી અથવા અપિકતા પડ્યા હોઈ શકે છે અત્ત એ જરૂરી
નથી કે પ્રત્યેક અંગના ૮ ઉપાંગ જ હોય, ક્રેઈના સ્ત્રોછા તથા કોઈના વધારે પણ
હોઈ શકે છે. આ આઠ અંગોને ઉપયિા પણ કહે છે. આ ઉપક્રિયાઓમાં સર્વપ્રથમ
ચાન આલિંગનનું જ વિવેચન કરવામાં આવ્યું છે.
આલિંગન મુખ્યતઃ બે પ્રકારના હોય છે.
પ્રથમ તે જે એવી રસીઓથી કરવામાં આવે, જેમણે આલિંગન ના કર્યું હોય.
દ્વિતીય તે જે એ સ્ત્રીઓથી કરવામાં આવે, જેમણે પહેલેથી જ આલિંગનના
રસનો અનુભવ કર્યો હોય. એવી સ્ત્રીઓથી, જેનાથી પ્રેમ લીલા હજુ આરંભ જ
કરવામાં આવી રહી હોય, પ્રથમ પ્રકારના આલિંગનનો પ્રયોગ કરવો જોઈએ. પ્રથમ
પ્રકારનું આલિંગન પ્રેમસૂચક હોય છે. એમાં ચાર મુખ્ય ભેદ બતાવવામાં આવ્યા
૧. સૃષ્ટક આલિંગન (Touching)
૨. વિદ્ધક આલિંગન (Piercing)
નાયકનું હસ્તિની નાયિકાથી મિલન સમરત સંભોગ કહેવાય છે.
લિંગ અને યોનિના આકારામાં સમાનતા ન હોય તો એવા સભોગને વિષમરત
કહે છે. એના છ ભેદ કરવામાં આવ્યા છે :-
(૧) શશનું બડવાની સાથે,
(૨) શશનું હસ્તિનીની સાથે,
(૩) વૃષનું મુગીની સાથે,
(૪) વૃષનું હસ્તિની સાથે,
(૫) અશ્વનું મૃગીની સાથે, અને
(૬) અશ્વનું બડવા નાયિકાની સાથે,
ઉપરોક્ત વિષયરત સંભોગોને પણ બે ભાગોમાં વહેંચવામાં આવ્યા છે. યથા -
ઉરત’ અને ‘નીચરત'.
જો લિંગ મોટું તથા યોનિ નાની હોય તો એને ‘ઉચ્ચરત' કહે છે. ઉદાહરણાર્થ
વૃષ-મુંગી તથા અન્ય-બડવાનું મિલન.
જો લિંગ નાનું તથા યોનિ મોટી હોય તો એને ‘નીચરત' કહે છે. ઉદાહરણાર્થ
બડવા તથા વૃષ હસ્તિનીનું મિલન,
જો લિંગ ખૂબ મોટું (અશ્વ) અને યોનિ ખૂબ નાની (મૃગી) હોય, તો તેને ‘ઉચ્ચરત'
કહે છે.
જો લિંગ ખૂબ નાનું (શશ) અથવા યોનિ ખૂબ મોટી હસ્તિની) હોય તો એને
‘નીચતરરત' કહે છે.
ઉપર બતાવવામાં આવાલે ૯ પ્રકારના સંજોગોમાંથી ૩ પ્રકારના સમરત સંભોગ
પરમ શ્રેષ્ઠ હોય છે. ઉચ્ચરત અને નીચરત મધ્યમ (સામાન્ય) દરજાના તથા ઉચ્ચતરરત
અને નીચતરરત મહા નિકૃષ્ટ હોય છે. ઉચ્ચરત અને નીચરતમાંથી ઉચ્ચરત ઉત્કૃષ્ટ
માનવામાં આવે છે, કેમ કે એમાં સ્ત્રીને વધારે આનંદ પ્રાપ્ત થાય છે. આ પ્રકારના
સંભોગમાં લિંગ મોટું હોવાને કારણે સ્ત્રી પોતાની જાંઘોને પહોળી કરીને યોનિના
આકારને થોડો વધારે મોટો કરી લે છે, જેનાથી લિંગ યોનિમાં પ્રવેશ કરી શકે છે.
લિંગનો આકાર મોટો હોવાને કારણે યોનિમાં ઘર્ષણ વધારે થાય છે, જેનાથી સ્ત્રીને
યોનિમાં થવાવાળી વિશેષ પ્રકારની ખંજવાળ દૂર થવાથી ખૂબ શાંતિ પ્રાપ્ત થાય છે.
એના વિપરીત જો લિંગ નાનું હોય અને યોનિ મોટી હોય તો સ્ત્રીને પૂરો આનંદ પ્રાપ્ત
નથી થતો.
સંભોગ ભેદ - સંભોગના સમયે જે પુરુષની કામેચ્છા ઓછી હોય, વીર્ય પણ
ઓછુ નિકળે તથા નાયિકાની નખ-દંત ક્રિયાઓને સહન ના કરી શકે, એને ‘મદ્વેગ'
કહે છે.
જે પુરુષમા મધ્યમ દરજાની કામેચ્છા હોય, વીર્ય પણ વધુ નિકળે તથા નાયિકાના
નખ-દંત ક્રિયાઓને સહન કરી લે છે, એને ‘મધ્યવેગ' નાયક કહે છે.
જે પુરુષમાં પ્રચંડ કામ-લાલસા હોય, જે પ્રચુર વીર્યવાળો હોય અને નાયિકાની
નખ-દૂત ક્રિયાઓનો પૂરો આનંદ લેતો હોય, એને ચડવૈગ' નાયક કહે છે.
એની જેમ આ ત્રણેય - મદ્વેગ, મધ્યવેગ તથા એડવેગ - પ્રકારની નાયિકાઓ
પણ હોય છે. જે પ્રકારે સંભોગ-ક્રિયામાં આકારની દષ્ટિથી પુરુષના લિંગ તથા
સ્ત્રીની યોનિની અનુરૂપતાના ત્રણ સમરત અને ભિન્નતાના છ વિપમરત છે, એ જ
રીતે સંભોગ-ક્રિયામાં વેગની દષ્ટિથી પણ ત્રણ સરત તથા છ વિષમરત છે.
ત્રણ સમરત આ પ્રકારે છે : -
૧. મન્દવેગ નાયક અને મદવેગ નાયિકાનો સંયોગ (મિલન).
૨, મધ્યવેગ નાયક અને મધ્યવેગ નાયિકાનો સંયોગ,
૩. એડવેગ નાયક અને ચડવેગ નાયિકાનો સંયોગ,
છ વિષમરત આ પ્રકારે છે
૧. મુન્દવેગ નાયક તથા મધ્યવેગ નાયિકાનો સંયોગ.
૨. મદ્વેગ નાયક તથા ચંડવેગ નાયિકાનો સંયોગ,
૩. મધ્યવેગ નાયક તથા મદવેગ નાયિકાનો સંયોગ,
૪. મધ્યવેગ નાયક તથા ચંડવેગ નાયિકાનો સંયોગ.
૫. ચંડવેર્ગ નાયક તથા મંદવેગ નાયિકાનો સંયોગ,
૬. ચંડવેગ નાયક તથા મધ્યવેગ નાયિકાનો સંયોગ.
આ પ્રકારે મૈથુન સમયના આધાર પર પણ નાયક-નાયિકાના ભેદ હોય છે -
શીધ્ર, મધ્ય તથા ચિરકાળ. એમાં પણ શીઘકાળ નાયક-નાયિકા સંયોગ, મધ્યકાળ
નાયક નાયિકા સંયોગ તથા ચિરકાળ નાયક નાયિકા સંયોગ ઉત્તમ સાબિત થયા છે.
બાકી છ વિષમ સંયોગ છે.
મૈથુનકાળના વિષયમાં કામશાસ્ત્રીઓમાં કેટલાક મતભેદ છે. આચાર્ય ઔદાલિક
એટલે કે ઉદ્દાલકના પુત્ર શ્વેતકેતનું કથન છે કે, રસીમાં પુરુષની સમાની વીર્ય નથી
હોતું તથા એનો પુરુષની જેમ વીર્યપાત નથી થતો, તેથી તે આનંદ પ્રાપ્ત નથી થતો,
જે પુરુષને પ્રાપ્ત થાય છે. ત્યારપછી પ્રશ્ન એ ઉઠે છે કે જે સ્ત્રીને આનદ નથી મળતો,
તો તે પુરુષથી મળવા માટે એટલી ઉત્કંઠિત કેમ રહે છે? એના ઉત્તરમાં ઔદ્યાલિકે
કહ્યું છે કે સ્ત્રીની યોનિમાં એક પ્રકારની ખંજવાળ જેવું થાય છે, જે પુરુષની સાથે
સંભોગ કરવાથી દૂર થાય છે. રજસ્વલા પછી સીની યોનિમાં ખંજવાળ શરૂ થઈ જાય
છે અને જો એને દૂર ના કરવામાં આવે, તો કેટલીય વખત ભયંકર રોગ થઈ જાય છે.
હકીકતમાં સ્ત્રીને ચુંબન, આલિંગન વગેરે ક્રિયાઓને કારણે પુરુષથી સંબધ કરવામાં
પૂરો આનંદ મળે છે. પુરુષને આનંદનો અનુભવ વીર્યપાતના સમયે થાય છે, આથી
જેમ પુરુષોને આનંદનો અનુભવું થાય છે, તેમ સીઓને નથી મળી શકતો, જે સ્ત્રી
તેમજ પુરુષને એક-બીજાના આનંદની અનુભૂતિની શtણ જ નથી લાગતી, તો તે
કેવી રીતે કહી શકાય છે કે મૈથુનમાં સ્ત્રીને અનુભવ થવાવાળો આનદ પુરુષને અનુભવ, 

No comments:

Post a Comment