Saturday, January 2, 2021

Gita Mahatmay Sanskrit to Gujarati


// શ્રી ગણેશાય નમઃ |
શ્રીયવારા શ્રી પૃથ્વીદેવી પૂછે છે:-
भगवन्परमेशान भक्तिरव्यभिचारिणी।
प्रारब्धं भुज्यमानस्य कथं भवति हे प्रभो ॥१॥
હે ભગવન ! હે પરમેશ્વર ! હે પ્રભા ! પ્રારબ્ધને
ભાગવી રહેલા મનુષ્યના હૃદયમાં અનન્ય ભક્તિ કયા
ઉપાયથી ઉત્પન્ન થાય ? ૧
શ્રીવિષ્ણુ હવાથી શ્રી વિષ્ણુ ભગવાન બાલા: –
प्रारब्धं भुज्यमानो हि गीताभ्यासरतः सदा।
स मुक्तः स सुखी लोके कर्मणा नोपलिप्यते ॥२॥
પ્રારબ્ધને ભેગવનારે જે મનુષ્ય સદા ગીતાના
અભ્યાસમાં રત રહેતો હોય, તે આ લેકમાં ને પરલેક-
માં મુક્ત અને સુખી થઈ કમથી લેપાત નથી. ૨
महापापादिपापानि गीताध्यानं करोति चेत्।
कचित्स्पर्श न कुर्वति नलिनीदलमंबुवत् ॥३॥
જેમ કમળપત્રને જળને સ્પર્શ થતો નથી, તેમ
જે ગીતાજ્ઞાનનું ધ્યાન કરે છે, તેને મહાપાપાદિ પાપ
કદી સ્પર્શ કરતાં નથી. ૩
गीतायाः पुस्तकं यत्र यत्र पाठः प्रवर्तते ।
तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै ॥४॥
જ્યાં ગીતાનું પુસ્તક હાય અને જ્યાં તેને પાર્ક
પ્રવતતો હોય, ત્યાં પ્રયાગાદિ સર્વ તી રહે છે. ૪
सर्वे देवाश्च ऋषयो योगिनः पन्नगाये।

No comments:

Post a Comment