Saturday, January 2, 2021

શ્રીમદ્ ભાગવત્ મહાત્મ્ય 4 સંસ્કૃત થી ગુજરાતી

श्रीमद्भागवत
चिन्तामणिोंकमुखं सुरद्रुः स्वर्गसम्पदम् ।
આપે ચિંતામણિ ભુક્તિ સ્વર્ગ સુખ કલ્પદ્રુમ,
प्रयच्छति गुरुः प्रीतो वैकुण्ठं योगिदुर्लभम् ।। ८ ।। પ્રસન્ન ગુરુ તે આપે વૈકુંઠ ગિ-દુર્લભ. ...૮
सूत उवाच
प्रीतिः शौनक चित्ते ते ह्यतो वच्मि विचार्य च । શૌનક! આપને ચિત્તો વિચારી પ્રભુ પ્રેમને
સર્વસિદ્ધાન્તનિષ્પન્ન સંસારમયનારાનમ્ // 9 / કહું સિદ્ધાન્તને સાર, સંસાર ભયહાર જે. •. ૯
भक्त्योघवर्धनं यच्च कृष्णसन्तोषहेतुकम् ।
વાધે પ્રવાહ ભક્તિ અને કૃષ્ણ પ્રસન્નતા,
तदहं तेऽभिधास्यामि सावधानतया शृगु ।।१०।। તત્વ સિદ્ધાંત ભાખું તે, સાવધ સાંભળી બધા. ૧૦.૧૦
कालव्यालमुखग्रासत्रासनिर्णाशहेतवे
કાળ સપ ગ્રસેલાના ત્રાસના નાશ કારણે,
श्रीमद्भागवतं शास्त्रं कलौ कीरेण भाषितम् ।।११।। શ્રીમદ્ભાગવત શાસ્ત્ર, કથેલ કલિયે શુકે. ...૧૧
एतस्मादपरं किञ्चिन्मनःशुद्धयै न विद्यते । ન આથી ચિત્ત શુદ્ધિનું શ્રેષ્ઠ છે અન્ય સાધન,
સન્માન્તરે પુષ્ય ત માવતં મેનૂ II?રા જાગે જન્માન્તરે પુણ્યા ત્યારે પમાય, શૌનક ! ...૧૨
परीक्षिते कथां वक्तुं सभायां संस्थिते शुके । કથા પરીક્ષિને કે’વા સભામાં બેસતા શુક,
સુધમ્મ વૈવ સેવારતત્ર તમારા મન /?રૂણા સુધા-કુંભ ગ્રહી, ત્યારે દેવે થાતા ઉપસ્થિત....૧૩
शुकं नत्वावदन्सर्वे स्वकार्यकुशलाः सुराः । ને વંદી શુકથી બેલ્યા, સ્વકાર્યો ચતુરો સુરે,
कथासुधां प्रयच्छस्व गृहीत्वैव सुधामिमाम् ॥१४॥
કથા સુધા અને દ્યો, આ૫ અમૃત આ લિયે.
एवं विनिमये जाते सुधा राज्ञा प्रपीयताम् । અને વિનિમયે આમ પામે સુધા પરીક્ષિત,
प्रपास्यामो वयं सर्वे श्रीमद्भागवतामृतम् ।।१५।। તથા પામે બધા દેવી ભાગવત કથામૃત. ...૧૫
क कथा क सुधा लोके क काचः क मणिमहान् । “ કયાં કથા ! કયાં સુધી લેકે ! કયાં કાચ! કયાં મહામણિ”
ત્રહ્મરાતો વિરાયૅવં તદ્દા સેવાશ્વહૃાર દૃ liદ્દા | શુકજી ઉરમાં શેચે,
દેવાની વાતને હસી. ...૧૬
अभक्तांस्तांश्च विज्ञाय न ददौ स कथामृतम् । અભકતો દેવને જાણી, પાયાં નહિ કથામૃત;
શ્રીમદ્ભાવતી વાર્તા સુરાગામ સુર્યમા IIળી | શ્રીમદ્ભાગવતી વાર્તા, જે સુરેનેય દુર્લભ. ...૧૭
राज्ञो मोक्ष तथा वीक्ष्य पुरा धातापि विस्मितः ।
રાજ મેક્ષ થયા જાણી, પૂર્વ વિમિત શ્રી અજે,
સત્યો તુઢાં વધ્યા તોજીત્સાયનાન્યજ્ઞ: I૧૮ાા સત્યલોકે તુલા બાંધી ને તેને અન્ય સાધને. ...૧૮
लघून्यन्यानि जातानि गौरवेण इदं महत् ।
લઘુ પડી જતાં અન્ય, આનું ગૌરવ ભાસતાં,
તા ઋષિરા[[: વિસ્મયં પરમ થયુ: Il??ll
| ઋષિગણો તથા સર્વે, મહા આશ્ચર્ય પામતા.
... ૧૯
मेनिरे भगवद्रूपं शास्त्र भागवतं कलौ ।
ને માન્યું ભગવરૂપ, શાસ્ત્ર ભાગવતી ખરે !
પઠનાછૂવાત્સવો વૈ98૧૦ચમ્ ારા જે ગાતાં સુણતાં
જે ગાતાં સુણતાં સ, મેક્ષદા છે કલિયુગે. ૨૦
सप्ताहेन श्रुतं चैतत्सर्वथा मुक्तिदायकम् । સપ્તાહ સાંભળે તેને મુક્તિદા સર્વથા સદા,
,
સનાર્થે પુરા કો નાહ્ય સુચાપ ર શા કુમારીએ કહ્યું પૂર્વે કરી નારદને કૃપા,
महात्म्य
यद्यपि ब्रह्मसम्बन्धाच्छ्रुतमेतत्सुरर्षिणा । બ્રહ્માતણા મુખે જો કે સાંભળેલું સુરર્ષિએ,
સETAવનવિધઃ મસ્તિત્ત્વ માવતઃ Yરરા વિધિ સપ્તાહની સર્વે, સનકાદિ ફરી કહે. ... ૨૨
शौनक उवाच
શૌનક ઉવાચ
लोकविग्रहमुक्तस्य नारदस्यास्थिरस्य च । લોક પંચાતથી મુક્ત, અસ્થિર નિત્ય નારદ,
વિધિશ્રવે પુતઃ પ્રૌતિઃ સંચોઃ સુત્ર તૈઃ સદ્ રર ! તેને શું શ્રવણે પ્રીતિ ? શાથી યોગ થય, સુત ! ...૨૩
सूत उवाच
સૂત ઉવાચ
अत्र ते कीर्तयिष्यामि भक्तियुक्तं कथानकम् । અત્ર હું તે વિષે સર્વે ભક્તિયુક્ત કહું કથા,
જુન મમ ચાર્જ રઃ રિાન્ચે વિવાર્ય ર રકા | સ્વશિષ્ય મુજને જાણી કહી શુકે કરી કૃપા. ....૨૪
एकदा हि विशालायां चत्वार ऋषयोऽमलाः ।
પવિત્ર ચાર-મૂર્તિએ કો'દિ બદરીકાશ્રમે
सत्सङ्गार्थं समायाता ददृशुस्तत्र नारदम् ॥२५।। જતા સત્સંગ કાજે ત્યાં દેખ્યા નારદ વ્યગ્ર જે. ...૨૫
कुमारा ऊचुः
કુમારા ઉચુ
कथं ब्रह्मन्दीनमुखः कुतश्चिन्तातुरो भवान् ।
કાં પ્લાન મુખ છે બ્રહ્મન ! કાં ચિંતાતુર ભાસતાં
ત્વરિત જગતે પુત્ર કુતારામનં તવ રદ્દા | ત્વરાથી આમ ક્યાં જાઓ ? જ્યાં થકી આપ આવતા ?.ર૬
इदानीं शून्यचित्तोऽसि गतवित्तो यथा जनः । ખરે ! બેચેન ભાસે છે, દ્રવ્ય ખાયેલ લેક શા?
तदेवं मुक्तसङ्गस्य नोचितं वद् कारणम् ॥२७॥ ના ઘટે આ અસંગીને, કહો કારણ શોચનાં. ....૨૭
नारद उवाच
નારદ ઉવાચ
अहं तु पृथिवीं यातो ज्ञात्वा सर्वोत्तमामिति । સર્વોત્તમ મહી માની, ગયો’તો હું ભુલકમાં,
पुष्करं च प्रयागं च काशीं गोदावरी तथा ॥२८॥ પ્રયાગ પુષ્કરે તેમ, કાશી ગોદાવરી તથા ૨૮
हरिक्षेत्रं कुरुक्षेत्रं श्रीरङ्ग सेतुबन्धनम् । : હરિક્ષેત્ર કુરુક્ષેત્ર શ્રીરંગ સેતુબંધ ને
વિમવિ૬ તીર્થ ગ્રમમાણ રૂતરતતઃ ||રા એવાં અનેક તીર્થોમાં, ભ્રમણ કરતાં મને,
नापश्यं कुत्रचिच्छर्म मनःसंतोषकारकम् । ન દેખાયું કહીં સ્થાન ચિત્ત સંતોષકારક !
વહિનાધર્મમિત્રા પયં વાપિતાધુના //રૂબી ! અધર્મ કલિમિત્રેથી દેખી ભૂ પૂર્ણ પીડિત
...૩૦
सत्यं नास्ति तपः शौचं दया दानं न विद्यते । ન જ્યાં સત્ય તપ શૌચ, ન કયાં દાન દયા જરી,
ઉમ્મર વીવા વાર રમાણિનઃ રૂ શા | પેટ પાણી બધા જીવો, જુઠા બેલા અને છલી, . ૩૧
मन्दाः सुमन्दमतयो मन्दभाग्या ह्युपद्रुताः
આળસુ મન્દબુદ્ધિના, મંદભાગી મહા દુઃખી,
पाषण्डनिरताः सन्तो विरताः सपरिग्रहाः ॥३२॥
Pપાખડે રત સતને વિરકતયે પરિયડી. ..૩૨
तरुणीप्रभुता गेहे श्यालको बुद्धिदायकः ।
સ્ત્રીઓનાં રાજ્ય છે ગેલે, સાળા સલાહકારક,
ન્યાવિયળો રોમાપતીનાં જ શનમ્ l/રૂ રાા કન્યાને વેચતા લેશે, દંપતી, કલેશમાં રત. 

No comments:

Post a Comment