Friday, January 1, 2021

3, કામસૂત્ર, Sex

નાયકના ભેદ
નાયક બહુધા એક જ પ્રકારનો હોય છે અને તે છે નાક અથવા રસિક પુરુષ,
જેને બધા જાણે છે અને તે છે પતિ. કોઈ પણ સ્ત્રી અલતયોનિ ત્યારે જ કહેવામાં
આવે છે, જ્યારે કે તે કોઈ પુરુષ સાથે સંભોગ નથી કરી લેતી અને સંભોગ કરી લેવા
પછી તે ક્ષત-યોનિ અથવા બષ્ટ સમજવામાં આવે છે, પરંતુ પુરુષ માટે એવી કોઈ
વાત નથી. પુરુષ હંમેશાં જ પવિત્ર રહે છે, ભલે કેટલો પણ ઉપદ્રવ કરતો રહે, તે
કોઈ બાળા (કન્યા)થી લગ્ન કરી શકે છે, કોઈ વિધવા કે રાજનર્તકીથી લગ્ન કરી શકે
છે. પુરુષોમાં બીજા પ્રકારના નાયક ગુપ્ત પ્રેમી હોય છે, જે બીજાઓની પત્નીથી
છુપાઈને પ્રેમ લીલા કરે છે. ગુણોનું ઓછું કે વધારે હોવાના આષાર પર નાયકોને
ઉત્તમ, મધ્યમ અને અધમ વગેરે ત્રણ વર્ગોમાંવહેંચવામાં આવ્યા છે.
આચાર્ય વાત્સાયન નિમ્નલિખિત પ્રકારની સીઓથી સંબંધ-નિષેષ બતાવે છે :
(૧) કોઢ (
રક્તપિત્ત)વાળી સ્ત્રી,
(૨) પાગલ સી,
(૩) જાતિથી નિષ્કાસિત (હાંકી કાઢવામાં આવેલી) જી,
(૪) એમના ગુમ રહસ્યોને ખુલ્લા રૂપથી પ્રગટ કરવાવાળી રજી,
(૫) સંભોગ માટે ખુલ્લમખુલ્લો તત્પર રહેવાવાળી સ્ત્રી,
(૬) વધારે ઉંમરની સ્ત્રી,
(૭) વધારે ગોરી અને ભૂરી આંખોવાળી સ્ત્રી,
(૮) વધારે કાળી સ્ત્રી
(૯) જે સ્ત્રીના મ્હોં અને યોનિથી દુર્ગધ આવતી હોય,
(૧૦) નજીકના સંબંધીની સ્ત્રી,
(૧૧) પોતાની પત્નીની સહેલી,
(૧૨) સાધુની કે સન્યાસિની,
(૧૩) કુટુંબીઓની પત્ની,
(૧૪) મિત્રની પત્ની,
(૧૫) વિદ્વાન ગુરુ અથવા બ્રાહ્મણની પત્ની અને
(૧૬) રાજાની પત્ની.
બાલવ્યનું કહેવું છે કે એવી સ્ત્રીની સાથે સંભોગ કરી લેવો પાપ નથી, જે પાંચ
પુરુષોની સાથે સંભોગ કરી ચુકી હોય. ગોણિકા પુત્રના મતાનુસારે એવી અવસ્થામાં
પણ નજીકના સંબંધીઓ, મિત્રો, બ્રાહ્મણ, વિદ્વાનો અને રાજાઓની સીઓથી રમણ
ના કરવું જોઈએ.
બહુધા કામ-વેપારમાં કેટલાક સહાયકોની જરૂરિયાત હોય છે, જેની મદદથી, 
નાયિકા-નાયક ભેદ
(The kinds of Women and Men)
સંભોગની દષ્ટિથી નાયિકા ત્રણ પ્રકારની હોય છે :-
પ્રથમ પોતાની પત્ની કે પોતાના વર્ષની કુમારી કન્યા,
દ્વિતીય - વિધવા રખેલ અને
તૃતીય - વેશ્યા.
ઉપરોક્ત ત્રણેય પ્રકારની નાયિકાઓની સાથે સંભોગ કરવાની કોઈ મનાઈ નથી.
આચાર્ય ગોક્ષિકા પુત્ર એક ચોથા પ્રકારની એક અન્ય નાયિકાનો પણ નિર્દેશ કરે
છે. તે છે પર-સ્ત્રી. એની સાથે સંતાનોત્પત્તિ કે આનંદ પ્રાપ્તિ માટે સંભોગ નથી
કરવામાં આવતો બધે કોઈ વિશેષ ઉદેશ્ય કે પ્રયોજન (ધન પ્રાપ્તિ, આત્મરક્ષા કે
મૈત્રી વધારવા)થી કરવામાં આવે છે.
ચારાયણ ઋષિ એક પાંચમી નાયિકા પણ માને છે. એના અનુસાર રાજાની
પત્ની, રાજ્યના બીજા અધિકારીઓની પત્ની અને રનિવાસમાં કાર્ય કરવાવાળી
વિધવા પણ નાયિકાઓ છે. એમની સાથે પણ સંભોગ કરી શકાય છે.
છઠ્ઠા પ્રકારની નાયિકા સુવર્ણનાભના અનુસાર વિધવા સંન્યાસિનીને માની શકાય
છે.
ઘોટકમુખના મતાનુસાર વેશ્યાની પુત્રી અને યુવાન નોકરાણી (જે ખંડિતા ના
હોય) સાતમાં પ્રકારની નોકરાણી છે.
આચાર્ય ગોનર્દીયના અનુસાર અન્ય એક આઠમા પ્રકારની નાયિકા હોય છે. તે
છે, પોતાની પત્ની જે બાલ્યાકાળ સમાપ્ત કરીને યુવાવસ્થામાં પ્રવેશ કરે છે અને જેને
સંભોગ-સુખનું બિલ્કલ જ્ઞાન નથી હોતું.
પરંતુ વાસ્યાયન આચાર્ય નાયિકાઓના પ્રથમ ચાર ભેદ જ માને છે. એમના
અનુસાર અન્ય ચાર પ્રકારની નાયિકાઓ પહેલાં ચાર ભેદોના અંતર્ગત જ આવી
જય છે.
પરંતુ નપુંસકોની ગણના ના તો સ્ત્રીઓમાં હોય છે અને ના પુરુષોમાં, છતાં પણ
એમનો ઉપયોગ કોઈને કોઈ પ્રયોજનથી જ થાય છે, તેથી એ પાંચમા પ્રકારની
નાયિકાઓ થઈ.


No comments:

Post a Comment